Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોયફ્રેંડ તરફથી દગો મળતા તમિલ અભિનેત્રીએ કરી આત્મહત્યા, સુસાઈટ નોટમાં મા ને કહ્યુ - સજા જરૂર આપવજો

Webdunia
સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (17:37 IST)
તમિલ અભિનેત્રી મૈરી શીલા જેબરાની (યાશિકા) એ ચેન્નઈના પેરાવલ્લૂર સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ એક સુસાઈડ નોટ લખીને પોતાના પ્રેમી મોહન બાબૂને બધી પરિસ્થિતિ માટે દોષી ઠેરવ્યો. આ સુસાઈડ નોટ તેમને વ્હોટ્સએપના મેસેજના માધ્યમથી પોતાના માતાને મોકલાવ્યો છે.  સુસાઈડ નોટમાં તેમણે મોહન બાબૂ પર પ્રતાડિત કરવા અને ખરાબ વ્યવ્હાર કરવાનો આરોપ લગાવ્યો. 
 
લિવ ઈનમાં રહેતા હતા યાશીકા-મહેશ - યાશિકા તિરુપ્પૌરની રહેનારી હતી અને વાડાપજાનાના એક હોસ્ટલમાં રહેતી હતી. આ દરમિયાન મોબાઈલ ફોન સર્વિસ સેંટરમાં કામ કરનારા મોહનબાબૂ સાથે તેમની મૈત્રી થઈ ગઈ. દોસ્તી પ્રેમમાં બદલાઈ અને તેણે પેરાવલ્લૂર સ્થિત જીકેએમ કોલોનીમાં ભાડેથી ઘર લઈ લીધુ. જ્યા તે લિવ ઈનમાં રહેવા લાગ્યા. 
મા ને કહ્યુ - સજા જરૂર અપાવજો - મીડિયા રિપોર્ટ મુજબ કોઈ વાત પર યાશિકા સાથે ઝગડો કર્યા પછી મોહન ત્યાથી પરત પોતાના ઘરે આવી. એકલા હોવાની કારણે યાશિકા તનાવમાં આવી ગઈ અને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાની માતાને વ્હોટ્સએપ સંદેશમાં લખ્યુ - મારી સાથે લગ્ન ન કરવા અને મને પ્રતાડિત કરવા માટે મારા મોત પછી તમે તેને સખત સજા અપાવજો. ઘટનાની સૂચના મળ્યા પછી પોલીસે મામલો નોંધી લીધો છે અને મોહનની શોધમાં લાગી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments