Webdunia - Bharat's app for daily news and videos

Install App

Taarak Mehta Ka Ooltah Chashmah માં ફરીથી દયાબેનની એન્ટ્રી થશે, પણ શોના કટ્ટર ચાહકો નિરાશ થશે!

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (09:33 IST)
Dayaben Returns: જ્યારથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah)દયાબેન (Dayaden) ની ઝલક દેખાઈ છે ત્યારથી ફેંસ તેના દિવાના થઈ ગયા છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દયાબેન તેમના જેઠાલાલ પાસે પાછા આવશે. ત્યારે ગોકુલધામમાં દયાબેનના ગરબા ક્યારે જોવા મળશે. પરંતુ હવે લાગે છે કે ચાહકોની રાહનો અંત આવવાનો છે, તે પણ ટ્વિસ્ટ સાથે.
 
દયાબેન પરત ફરશે
દયાબેન પરત ફરશે
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લાંબા સમયથી દયાબેનની ગેરહાજરીમાં ચાલી રહ્યો હતો. ચાહકો રાહ જોઈ રહ્યા હતા કે દયાબેન (Dayaden)  ક્યારે પાછા આવશે પરંતુ હવે બધાની રાહ પૂરી થવા જઈ રહી છે. પરંતુ જો તમે દિશા વાકાણી (Disha vakani) ના કટ્ટર ફેન છો, તો આ તમારા માટે ખરાબ સમાચાર હોઈ શકે છે, કારણ કે દિશા વાકાણી શોમાં વાપસી નથી કરી રહી, પરંતુ તેનું સ્થાન નવી દયાબેન લેશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments