Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sushant singh rajput- સુશાંત સિંહ રાજપૂત પુણ્યતિથિ પર બેન શ્વેતાએ જણાવ્યુ પ્લાન લખ્યુ તેનો શરીતે સાથે છૉડી ગયું.

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (19:56 IST)
સુશાંત સિંહ રાજપૂતની નિધનને 1 વર્ષ થવાના છે. સુશાંતએ ગયા વર્ષ 14 જૂનને તેમના અપાર્ટમેંટમાં મૃત મેળવાયા હતા. તેમને મૌતનો કારણ અત્યારે સુધી ખબર નહી પડી શકી. સુશાંતના ગયાના દુખ તેમના 
ફેંસ અને સગાઓ માટે અત્યારે પણ તાજો છે. તેની બેન શ્વેતા હમેશા તેનાથી સંકળાયેલા પોસ્ટ કરતી રહે છે. તેમના રીસેંટ પોસ્ટ તેણે જણણાવ્યુ છે કે સુશાંતની પુણ્યતિથિ પર તે શું કરશે. 
 
પહાડ પર પસાર કરશે એક મહીન
શ્વેતા સિંહ કીર્તીએ પોસ્ટ કર્યુ છે હુંજૂનના આખા મહીના માટે એકલા પર્વતો પર રહીશ. ત્યાં ઈંટરનેટ અને કૉલ સર્વ્ગિસ નહી હશે. ભાઈના ગયાના એક વર્ષ શાંતિમાં તેમની યાદમાં પસાર કરીશ. પણ તેનો શરીર 
એક વર્ષ પહેલા અમને મૂકી ગયુ. જે આદર્શો માટે તે ઉભા રહે તે અત્યારે પણ જીંદા છે. 
 
સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી મુંબઈ પોલીસ સીબીઆઈ, ઈડી અને એનસીબીની તપાસ થઈ. તેમના ફેંસએ ન્યાયની માંગણી માટે સોશિયલ મીડિયા પર લાંબી લડત લડી. તેની બેન શ્વેતા હમેશા સુશાંતથી 
સંકળાયેલી યાદ સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. તે સુશાંતના ફેંસને તેમના પરિવારનો ભાગ માને છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments