Webdunia - Bharat's app for daily news and videos

Install App

મસ્જિદ્દોની અઝાન(બાંગ)થી ઊંઘમાં ખલેલ પડે છે, બંધ થાય આ ગુંડાગર્દી - સોનૂ નિગમ

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2017 (10:36 IST)
ગાયક સોનૂ નિગમે અજાન પર આજે સવારે અનેક ટ્વિટ કર્યા જેના પર વિવાદ ઉભો થઈ શકે છે. સોનીએ કહ્યુ કે તે મુસ્લિમ નથી છતા પણ તેને સવારે અઝાનની અવાજથી ઉઠવુ પડે છે જેના પર તેને આપત્તિ છે. 
 
સોનૂએ ટ્વીટ કર્યુ, "હુ મુસ્લિમ નથી અને મને અઝાનની અવાજથી સવારે ઉઠવુ પડ્યુ. ભારતમાં આ બળજબરીની ધાર્મિકતાનો અંત ક્યારે થશે." 
 
ત્યારબાદ તેમણે અનેક ટ્વીટ કરી પોતાન ગુસ્સો જાહેર કર્યો. સોનીએ આગળ લખ્યુ કે મોહમ્મદે જ્યારે ઈસ્લામ બનાવ્યો ત્યારે વીજળી નહોતી તો એડિસનના આવ્યા પછીથી આપણને શોર નો સામનો કેમ કરવો પડી રહ્યો છે. 
 
સોનૂએ મસ્જિદો અને ગુરૂદ્વારામાં ઉપયોગમાં લેવાનારા લાઉડસ્પીકરોને ગુંડાગર્દી બતાવી. 
 
આ ટ્વીટ્સ પછી સોનૂ નિગમને લોકોના ગુસ્સાનો શિકાર થવો પડી રહ્યો છે. અનેક લોકોએ તેમના આ ટ્વીટ ને હલકુ કહ્યુ તો કેટલાક લોકોએ હિન્દુ ધર્મમાં ઉપયોગમાં લેવાનારા ગીતો પર વિરોધ બતાવ્યો. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments