Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનમ કપૂરના લગ્ન અંગે જાણો અનિલ કપૂર શુ બોલ્યા

સોનમ કપૂર
મુંબઈ. , સોમવાર, 30 એપ્રિલ 2018 (12:35 IST)
બોલીવુડમાં આજકાલ સોનમ કપૂરના લગ્નની ખૂબ ચર્ચા છે. મુંબઈમાં થવા જઈ રહેલ સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નમાં માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે. પણ ન તો સોનમે કે ન તો તેના પરિવારના કોઈપણ સભ્યએ આ અંગે કોઈ વાત કરી છે. 
સોનમ કપૂર
આવામાં 19મા આઈફા સમારંભ સાથે જોડાયેલ એક પ્રેસ કૉન્ફેંસમાં આ વિશે અનિલ કપૂર સાથે અમે સવાલ પૂછવાની તક મળી. પુત્રી સોનમના લગ્નના સવાલ પર અનિલે કહ્યુ 60 વર્ષથી મારો પરિવાર આ ઈંડસ્ટ્રીમાં છે અને મીડિયાએ હંમેશાથી મારા કેરિયર અને મારા પરિવારનો સાથ આપ્યો છે.  યોગ્ય સમય પર બધી વસ્તુઓ તમને ખબર પડી જશે.  યોગ્ય સમયે અમે બધી માહિતી તમારી સાથે શેયર કરીશુ. 
સોનમ કપૂર
અનિલ કપૂરે આગળ કહ્યુ, "ટૂંક સમયમાં તમને ખબર પડશે કે મારા ઘર બહાર રોશની કેમ છે અને કેમ શહેનાઈ વાગવાની છે. ખૂબ જલ્દી તમે બધાને બધુ ખબર પડી જશે. અમે તમારાથી કશુ છુપુ નહી રાખીએ. બધી વસ્તુઓ શેયર કરીશુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિલ્પા શેટ્ટી માલદિવ બીચ પર, પોસ્ટ કરી છે. હોટ તસવીરો વીડિયો