Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલવિદા સિદ્ધાર્થ- સિદ્ધાર્થનો અંતિમ સંસ્કાર વિધિ શરૂ, સિદ્ધાર્થની માતા અને શહેનાઝ ગિલની રડી-રડીને હાલત ખરાબ

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (13:07 IST)
સિદ્ધાર્થ શુક્લાનો ગુરૂવારે હાર્ટ અટેકથી નિધન થઈ ગયુ. તેમના નિધન પછી ટીવી ઈંડસ્ટ્રીથી લઈને બૉલીવુડ શોકમાં છે. કોઈના માટે પણ તેના પર વિશ્વાસ કરી શકવુ મુશ્કેલ છે માત્ર 40 વર્ષની ઉમ્રમાં સિદ્ધાર્થ દુનિયા છોડીને ચાલી ગયા. ગુરૂવારે સવારે તેણે કોઈ પ્રતિક્રિયા નહી આપી તો તેણે હોસ્પીટલ લઈ જવાયો જ્યાં ડાક્ટરોએ તેણે મૃત જાહેર કરી દીધું. સિદ્ધાર્થનો પાર્થિવ શરીર આજે સવારે 10-11 વાગ્યે આશરે તેમના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન પર પહોંચશે જે પછી તેમનો અંતિમ સંસ્કાર કરાશે. 

- બ્રહ્મા કુમારી વિધિ મુજબ સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર  કરવામાં આવી રહ્યા છે. જ્યાં માત્ર નિકટના લોકો જ હાજર છે. ભીડને કારણે કેટલાક કલાકારોને અંદર જવા દેવામાં આવ્યા નથી. આ દરમિયાન મુંબઈમાં પણ વરસાદ પડી રહ્યો છે. પરંતુ છતાં ભીડમાં કોઈ કમી નથી.
 
-અંતિમ ક્રિયાની શરૂઆત
હાલ અંતિમ ક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકો સતત સિદ્ધાર્થને અલવિદા કહેવા માટે આવી રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લાની માતા અને શહેનાઝ ગિલની રડી-રડીને  હાલત ખરાબ છે.
<

Stay Strong #ShehnaazGill #SidharthShukla pic.twitter.com/ig9WlV1OIs

— Bigg Boss Livefeed (@BBossLivefeed) September 3, 2021 >
- સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી જ ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકો પોતાના રીત-રિવાજ પ્રમાણે પૂજાપાઠ શરૂ કર્યા હતા.

<

ye dekhne se phle me mar kyu nhi gyi sidharth ki jgh mujhe bulalete bhgwan #Shehnaazians #ShehnaazGill #sidnazz #SidharthShukla #SidHearts #SidharthShuklaTheShiningStar #RIPSiddharthShukla #RestInPeace pic.twitter.com/P4pZnWWCiP

— sidnaaz (@Garry10604461) September 3, 2021 >
- શહનાઝ ગિલ પણ સ્મશાનગૃહ પહોંચી છે. તેની પ્રથમ તસવીર સામે આવી છે, જેમાં તે ખૂબ જ હતાશ અને દુખી  અવસ્થામાં જોવા મળી રહી છે.

<

I wish every Siddharth in this world gets love from a Shehnaaz. Every love story would be a fairytale. Aaj jo dekha, yakeen karne mein waqt lagega. Stay strong Shehnaaz. #RestInPeaceSid #ShenaazGill #SiddharthShukla pic.twitter.com/pNS3gbddPP

— Rami Abdullah (@ItsRamiAbdullah) September 3, 2021 >
- સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ સ્મશાનગૃહ પહોંચી ગયો છે. જ્યાં તેના ફેંસ ભેગા થયા છે.
-  હોસ્પીટલથી સીધા શમશાન લઈ જવાશે પાર્થિવ શરીર 
- બ્રહ્મ સમાજ વિધિથી થશે અંતિમ સંસ્કાર 
- સિદ્ધાર્થના મિત્ર શમશાન પહોંચી રહ્યા છે 
ત્રણ કલાક સુધી ચાલ્યુ પોસ્ટમાર્ટન 
રિપોર્ટ મુજબ એક્ટરના શરીરનો પોસ્ટમાર્ટમ ત્રણ કલાક સુધી ચાલ્યુ. શુક્રવારે મૃતદેહ પરિવારને સોંપાશે. 
ગુરૂવારે ત્રણ વાગ્યે સિદ્ધાર્થ શુક્લાના છાતીમાં દુખાવો થયુ અને તેને ગભરાહટ થઈ રહી હતી.. પોલીસના મતે સિદ્ધાર્થને લઈને મુંબઈના કૂપર હોસ્પીટલ પહોંચ્યા જ્યાં તેને મૃત જાહેર કરી દીધુ હતું.

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

Show comments