Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગાન અને સરફરોશ ફિલ્મ ફિલ્મના અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનો નિધન

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (11:17 IST)
બૉલીવુડની બ્લાકબસ્ટર ફિલ્મ  રહી લગાન અને સરફરોશમાં તેમનો અભિનયના શાનદાર એક્ટિંગ કરનાર એક્ટર શ્રીવલ્લભ વ્યાસનો રવિવારે સવારે નિધન થઈ ગયું. સૂત્રો મુજબ સાંજે જ તેમનો અંતિમ સંસ્કાર કરી દીધું. 2008માં પેરાલાઈસિસના અટેક પછીથી એ રોગોથી લડી રહ્યા હતા. વ્યાસ તેમના પાછળ પત્ની શોભા અને બે દીકરીઓ મૂકી ગયા છે. લાંબા રોગ પછી 60 વર્ષીય અભિનેતાએ જયપુરમાં અંતિમ શ્વાસ લીધી. વ્યાસએ લાંબા સમય સુધી થિએટરમાં પણ કામ કર્યું હતું. લગાન અને સરફરોશમાં તેમની નાની ભૂમિકા હતી પણ દર્શકો પર તેણે તેમના અભિનયથી ગહરો પ્રભાવ મૂક્યું હતું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

તુરીયા નું શાક બનાવવાની રીત

કોળાનું શાક

આગળનો લેખ
Show comments