Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રવણ કુમાર રાઠૌડના નિધનથી શોકમાં ડૂબ્યો બૉલીવુડ અક્ષય કુમાર સુનિધિ ચૌહાનથી લઈને આ સિતારોએ ભાવુક શ્રદ્ધાંજલિ

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (11:05 IST)
તેમના ફેંસ સાથે બૉલીવુડ સિતારા અને સિંગર્સનો પણ દિલ તૂટી ગયૉ છે. બૉલીવુડની બધી નામી હસ્તિઓ સતત તેમના સોશિયલ મીડિયા અકાઉંટથી શ્રવણની ફોટા શેયર કરી તેને શ્રદ્ધાજંલિ આપી રહ્યા છે. આ 
લિસ્ટમા અક્ષય કુમાર, સિંગર સુનિધિ ચૌહાન, મ્યુજિશિયન  નદીમ સૈફી, અદનાન સામી, શ્રેયા ઘોષલ, મનોજ વાજપેયીનો નામ શામેલ છે. 
 
અક્ષય કુમારએ શોક કરતા ટ્વીટ કર્યો છે સગીતકાર શ્રવણના નિધન વિશે જાણી બહુ દુખ થયો. નદીમ-શ્રવણએ 90 ના દશકમાં અને પછી ધડકન સાથે ઘણી ફિલ્મો માટે જાદૂ રચ્યા જે મારા કરિયરમાં પ્રસિદ્ધ રહ્યા તેમના પરિવારના પ્રત્યે સંવેદના 
અક્ષય કુમાર,

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

નાસ્તામાં બનાવો ટેસ્ટી મખાના ચાટ, દહીં સાથે મિનિટોમાં તૈયાર થશે, તરત નોંધી લો સરળ રેસીપી

જાંબુને કહેવામાં આવે છે અમૃત ફળ, જાણો તેના ફાયદા અને કઈ બિમારીઓમાં જરૂર કરવું જોઈએ આનું સેવન ?

ચાટનો સ્વાદ બમણો કરશે આ લીલી અને ખજૂર-આમલીની ચટણી, ઝટપટ નોંધી લો રેસીપી

કાઠિયાવાડી લસણની ચટણી

ઈબોલા વાયરસ શુ છે ? જાણો તેના લક્ષણો અને બચાવ તેમજ ઉપચાર

આગળનો લેખ
Show comments