Festival Posters

Shah Rukh In Vaishno Devi Temple: આમિર ખાન પછી હવે પૂજા કરતા જોવાયા શાહરૂખ, મોડી રાત્રે વૈષ્ણો દેવી મંદિરમાં કરી પ્રાર્થના

Webdunia
સોમવાર, 12 ડિસેમ્બર 2022 (15:26 IST)
Shah Rukh In Vaishno Devi Temple: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને મક્કામાં ઉમરાહ બાદ હવે માતા વૈષ્ણો દેવી મંદિરમાં હાજરી આપી છે. મળતી માહિતી મુજબ, કિંગ ખાન રવિવારે રાત્રે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે કટરા પહોંચ્યા હતા. તેમણે અહીં હાજરી આપી અને પ્રાર્થના કરી.
 
મીડિયા રિપોર્ટસ મુજબ શાહરૂખા ખાન આ દરમિયાન તેમના સુરક્ષાકર્નીની સાથે જોવાયા. તેઓએ તેમના ચહેરા અને શરીરને એવી રીતે ઢાંક્યા હતા કે તેઓ ઓળખી ન શકે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તે મક્કા ગયા હતા અને ઉમરાહ કરી હતી. 
 
જણાવીએ કે આવતા મહીને બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાની બહુપ્રતિક્ષિત  ફિલ્મ પઠાન રિલીઝ થશે. તે તેમની ફિલ્મની સક્સેસ માટે ઉમરાહથી લઈને વેષ્ણો દેવી સુધી પ્રાર્થનામાં પણ વ્યસ્ત.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 માર્ચનુ રાશિફળ - અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો.

6 માર્ચનુ રાશિફળ- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય

5 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે કોઈ મોટી જવાબદારી

4 માર્ચનુ રાશિફળ- આજે અપેક્ષા કરતા વધુ નફો મળી શકે છે

સાપ્તાહિક રાશિફળ- 4 માર્ચથી 10 સુધી આ રાશિઓને મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ
Show comments