Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુશાંત મામલે લાગી રહેલા આરોપ પર રિયા ચક્રવર્તીએ મૌન તોડતા કહ્યુ - ભગવાન અને ન્યાય વ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2020 (20:30 IST)
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે લાગી રહેલા આરોપો પર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ મૌન તોડતા કહ્યુ કે તેને ન્યાય વ્યવસ્થા અને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. સુશાંતના પિતા કેકે સિંહે રિયા વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવતા ઘટના પર એફઆઈઆર નોંધાવી છે. 
 
રિયા ચક્રવર્તીએ વીડિયોના માધ્યમથી કહ્યુ - મને ઈશ્વર અને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. 
 
ઉલ્લેખનીય છે કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કેસને મુંબઈ પોલીસને ટ્રાંસફર કરવાની માંગ કરી. રિયાએ કહ્યુ કે તેનો સુશાંતની આત્મહત્યામાં કોઈ હાથ નથી. જો કે તેણે એ કબૂલ કર્યુ કે તે છેલ્લા એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ ઈનમાં રહેતી હતી. 
 
રિયાએ કહ્યુ કે તે 8 જૂનના રોજ સુશાંતનો ફ્લેટ છોડીને પોતાના ઘરે જતી રહી હતી. રિયાએ કહ્યુ કે સુશાંત ડિપ્રેશનમાં હતો અને એંટી ડિપ્રેશનની દવા લેતો હતો. આ ઉપરાંત રિયાએ કહ્યુ કે સીઆરપીસીની ધારા 177 મુજબ અપરાધિક મામલાની તપાસ સુનાવની ત્યા જ થઈ શકે છે જયા અપરાધ થયો હોય. આ સાથે જ તેમને કેસને મુંબઈ ટ્રાંસફર કરવાની માંગ કરી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

આગળનો લેખ
Show comments