Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajinikanth Quits Politics: રજનીકાંતનો મોટો નિર્ણય, રાજનીતિમાં નહી મુકે પગ, પાર્ટી પણ ખતમ કરી

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (12:56 IST)
Rajinikanth Quits Politics: દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે પોતાની પોલીટિક્સમાં પ્રવેશને લઈને મોટી જાહેરાત કરી છે. રજનીકાંતે કહ્યું છે કે તેઓ હવે રાજકારણમાં પગ મુકે નહી.  આ નિર્ણયની સાથે જ તેમણે પોતાની પાર્ટી 'રજની મક્કલ મંદિરમ' ને પણ સમાપ્ત કરી દીધી છે.
 
પાર્ટી ખતમ કર્યા પછી રજનીકાંતે કહ્યું છે કે આ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી જનતાની ભલાઈના માટે કામ કરશે.
 
 
રજનીકાંતે 'રજની મક્કલ મંદિરમ' પાર્ટીને ખતમ કરતા કહ્યું કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની મારી કોઈ યોજના નથી. હું રાજકારણમાં આવવાનો નથી.
રજનીકાંતે આ નિર્ણય 'રજની મક્કલ મંદિરમ' પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી લીધો છે. રજનીકાંતે પોતાના પ્રશંસકો સાથે બેઠક પણ યોજી.
 
રજનીકાંતની રાજનીતિ પર અટકળો 
 
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020 માં રજનીકાંતે રાજકારણમાં ન આવવાની જાહેરાત કરી હતી. જો કે, આ પછી તેમને આ અંગે વધુ વિચારવાનુ  જણાવ્યું હતું. આવી સ્થિતિમાં તમામ પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી. આવા સમય દરમિયાન રજનીકાંતે કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે નહીં,  આ સાથે જ બધી અટકળો પર પૂર્ણ વિરામ મુકાયો છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments