Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખુલાસો થયું, કોરોના વાયરસથી પાર પાડવા અનુષ્કા અને વિરાટએ આપ્યા આટલા કરોડ

Webdunia
સોમવાર, 30 માર્ચ 2020 (18:02 IST)
PM relief fund virat and anushka donate
કેયર્સ ફંડમાં મદદની અપીલ કરી હતી. જે પછી દેશભરથી બધા ક્ષેત્રની મોટી હસ્તીઓ આગળ આવી અને તેમનો તેમનો યોગદાન આપ્યુ. આ કડીમં દેશના પાવરફુલ કપલ કહેવાતા અનુષકા શર્મા અને વિરાટ કોહલીએ રાહત કોષમાં દાન કર્યુ. 
 
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી. અનુષ્કાએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી મે અને વિરાટ પીએમ કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષને આપણું સમર્થન આપી રહ્યા છે. કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને જોઈને અમરું દિલ તૂટી ગયુ છે. આ ફાળાના 
 
પાછળ અમારું એક જ લક્ષ્ય છે તેમનો દુખ કેટલા હદ સુધી ઓછું થાય. પણ તેને આ નહી જણાવ્યુ કે કેટલી રાશિ આપી છે પણ હવે તેનો ખુલાસો થઈ ગયુ છે. 
વેબસાઈટ આઉટલુક ઈંડિયા મુજબ અનુષ્કા અને વિરાટએ એક નેજીકીએ જણાવ્યુ કે બન્નેએ ત્રણ કરોડ દાન આપ્યા છે. આ રાશિ પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર રાહત કોષ માટે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

પીલો કવરથી આ રીતે સાફ કરો ઘરના ગંદા સીલિંગ ફેન, ઉપર ચઢ્યા વગર સહેલાઈથી થઈ જશે સાફ

ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના પાન, બીપીથી લઈને શુગર સુધીના અનેક રોગો માટે રામબાણ

HINDI DIWAS SPEECH - હિન્દી દિવસ પર ભાષણ

આગળનો લેખ
Show comments