Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિણિતી ચોપડાએ શેયર કરી કાશ્મીરી પંડિતો સાથે બળાત્કારની ઘટના, બોલી - એક કેસને હાઈલાઈટ ન કરો

Webdunia
શનિવાર, 14 એપ્રિલ 2018 (16:30 IST)
કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરી નિર્મમ હત્યા કરી દેવાથી દેશના લોકોમાં આક્રોશ ફેલાયેલો છે.  ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકીને ન્યાય અપાવવાની માંગ કરતા આરોપીઓને ફાંસીની સજા આપવાની વાત કરી રહ્યા છે. બીજી બાજુ આ મામલે ફિલ્મ ઈંડસ્ટ્રીએ પણ સામે આવીને અવાજ ઉઠાવ્યો છે. અનેક નામી હસ્તિયો બાળકી સાથે થયેલ જઘન્ય અપરાધને ધૃણાસ્પદ હરકત બતાવતા આરોપીઓને ફાંસી આપવાનુ કહી રહ્યા છે. 
 
આ દરમિયાન અભિનેત્રી પરિણિતી ચોપરાએ પણ ટ્વીટર દ્વારા રેપ પીડિતાને ન્યાય અપાવવાની વાત કરતા કાશ્મીરી પંડિતો સાથે બળાત્કારની ઘટનાને યાદ કરાવી અને કહ્યુ કે ફક્ત એક કેસને જ હાઈલાઈટ ન કરવામાં આવે. 
 
પરિણિતી ચોપરાએ કાશ્મીરી પંડિત ન્યૂઝ નામના ટ્વિટર હેંડલની લિંક શેયર કરતા લખ્યુ, "આ બાળકી જ નહી આ પ્રકારની બધી મહિલાઓ અને પરિવારોને મદદની જરૂર છે. ફક્ત એક કેસને હાઈલાઈટ ન કરો, કોશિશ કરો અને જેટલુ બની શકે તેમની મદદ કરો."  ઉલ્લેખનીય છે કે પરિણિતીએ જે કાશ્મીરી પંડિત ન્યૂઝ ટ્વિટર હેંડલની લિંક શેયર કરી છે તેમા અનેક એવા કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમા કાશ્મીરી પંડિત મહિલાઓની સાથે રાજ્યમાં રેપની ઘટના બની પણ તેમને ઈંસાફ મળ્યો નહી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

આગળનો લેખ
Show comments