Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે ફિલ્મ પદ્માવત

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (13:16 IST)
સંજય લીલ ભંસાલીની ફિલ્મ પદ્માવત મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે. રાજસ્થાન સરકાર આ સંબંધમાં પહેલા જ ઘોષણા કરી છે. આ ફિલ્મનો નામ પદ્માવતી થી બદલીને હવે પદ્માવત કરી નાખ્યું છે. 
પદ્માવત પર મધ્યપ્રદેશમાં પ્રતિબંધના સવાલના જવાબમાં ચૌહાણએ કીધું કે એ હશે. પણ તેને આ વિવાદાસ્પદ ફુલ્મ પર મધ્યપ્રદેસ સરકારનો રૂખ વિશે સ્પષ્ટીકરણ નહી આપ્યું. આ ફિલ્મ 25 જાન્યુઆરીને રિલીજ થવાની આશા છે અને પ્રદેશ સરકારનો રાજ્યમાં આ ફિલ્મના રીલીજ થતા આ અત્યાર સુધી સ્પષ્ટ નહી છે. 
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરને મુખ્યમંત્રી નિવાસ પરિસર ભોપાલમાં રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રતિનિધિમંડળના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ર્ર્તિહાસ પર જ્યારે ફિલ્મો બની છે તો એતિહાસિક તથ્યોની સાથે કોઈ છેડખાની નહી કરશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Eid Special Recipe- સેવઈ પાયસમ

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

પીલો કવરથી આ રીતે સાફ કરો ઘરના ગંદા સીલિંગ ફેન, ઉપર ચઢ્યા વગર સહેલાઈથી થઈ જશે સાફ

ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના પાન, બીપીથી લઈને શુગર સુધીના અનેક રોગો માટે રામબાણ

આગળનો લેખ
Show comments