Webdunia - Bharat's app for daily news and videos

Install App

Laal Singh Chaddha Boycott: લાલ સિંહ ચડ્ડ્ઢાના બૉયકોટ પર આમિર ખાનએ તોડી ચુપ્પી, લોકોથી કરી આ મોટી અપીલ

Webdunia
સોમવાર, 1 ઑગસ્ટ 2022 (14:38 IST)
Laal Singh Chaddha Boycott: હિંદી સિનેમાના મહાન કળાકાર આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા આ દિવસો ખૂબ ચર્ચામાં છે. ગયા કેટલાક દિવસથી ટ્વિટર પર બૉયકોટ લાલ સિંહ ચડ્ઢા સતત ટ્રેડ કરી રહ્યો છે. આ વચ્ચે હવે ફિલ્મના લીડ એક્ટર આમિર ખાનએ તેના પર ચુપ્પી તોડતા લોકોથી કરી આ અપીલ કરી છે. 
 
લાલ સિંહ ચડ્ઢાના માધ્યમથી આમિર ખાન લાંબા સમય પછી મોટા પડદા પર પરત કરવા જઈ રહ્યા છો. આ ફિલ્મના લોકો ખૂબ સમયથી રાહ જોઈ રહ્યા હતા પણ જ્યારે લાલ સિંહ ચડ્ઢાનો ટ્રેલર રિલીજ થયા તો ખબર પડી કે આ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપનો હિંદી રીમેક છે. તે પછી કેટલાક લોકોએ ટ્વિટર પર કોઈ ફિલ્મની કૉપી અને આમિરના કેટલાક વિવાદિત નિવેદનને લઈને લાલ સિંહ ચડ્ઢાને બૉયકોટ કરવાના અભિયાન શરૂ કર્યું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વાળને રીંસ કરો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

આગળનો લેખ
Show comments