Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેદારનાથ સામે ફીકી પડી 2.0, પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણી c

Webdunia
શનિવાર, 8 ડિસેમ્બર 2018 (16:49 IST)
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ આ શુક્રવારેરજુ થઈ ગઈ છે. તાજેતરમાં જ એવુ સાંભળવા મળ્યુ છે કે આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. સૂત્રોનુ માનીએ તો આ ફિલ્મએ પ્રથમ દિવસે જ લગભગ 5 થી 7 કરોડની કમાણી કરી લીધી છે. આ કમાણીને સારી માનવામાં આવી રહી છે. આ સાથે જ સારા અલી ખાનની એક્ટિંગના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે. 
 
તાજેતરમાં જ ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉંટ પરથી ફિલ્મના પહેલા દિવસની કમાણી બતાવી છે. સૂત્રો મુજબ કેદારનાથે પહેલા દિવસે 7.25 કરોડની કમાણી કરી લીધી છે.  આ સાથે જ ફિલ્મના દર્શકો તરફથી મિશ્રિત વ્યૂઝ પણ મળી રહ્યા છે. સૌથી વધુ તો સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. તો બીજી બાજુ સારાની એક્ટિંગના વખાણ તો ટ્રેલર આવ્યા પછી થી જ થઈ રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને 2000 સ્ક્રીંસ પર રજુ કરવામાં આવી છે. 
 
આ ફિલ્મનુ કુલ બજેટ 60 કરોડનુ બતાવ્યુ છે. જો કે આજે અને કાલના દિવસે ફિલ્મ માટે ખૂબ જ ખાસ રહેવાનુ છે. અને જોવાનુ એ છે કે વીકેંટ પર કેદારનાથ આપમેળે કેટલી કમાણી કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે આ મહિને સારા અલી ખાનની બીજી ફિલ્મ સિમ્બા પણ રજુ થવાની છે.  આવામાં સારા માટે વર્ષનો અંતિમ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

આગળનો લેખ
Show comments