Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરીના કપૂરએ કર્યું ખુલાસો, નૈની નહી આ બદલે છે તૈમૂરના ડાયપર

Webdunia
શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:44 IST)
કરીના કપૂરના દીકરા તૈમૂરના જન્મ પછીથી હમેશા સુર્ખિઓમાં છવાઈ રહે છે. હમેશા એ મદરહુડ અને પ્રગેનેંસી વિશે વાત કરતા નજર આવી છે. અત્યારે એક મેગજીનએ આપેલ ઈંટરવ્યૂહમાં તેણે મદરહુડ પર ખુલીને વાતચીત કરી. એક્ટ્રેસએ આ પણ ખુલાસો કર્યું કે ઘરમાં તૈમૂરના ડાયપર કોણ બદલે છે. 
જ્યારે કરીનાએ પૂછયું કે સૈફ અને તેમાંથી કોણ તૈમૂરની ડાયપર ડ્યૂડી ભજવે છે. એક્ટ્રેસએ  આ પણ જવાબ આપ્યું કે સાચે કહું તો આ જવાબદારી સૈફ ઉઠાવે છે. 
બેબો કહે છે કે સૈફની એપ્રોચ ઈંગ્લિશ છે. પણ હું એકદમ પંજાબી છું હું અમારા બાળકને હમેશા પેંપર કરતી રહું છું. 
એક્ટ્રેસનો કહેવુઇં છે કે તૈમૂર માટે અમારી કોશિશ રહે છે કે ઘરમાં ખુશીનો વાતાવરણ રહે. કરેના અત્યારે વીર દી  વેડિંગમાં વ્યસ્ત છે એ ઈચ્છે કે  તેમના બાળક હેપ્પી અને ઈંડુપેંડેટ ચાઈલ્ડ બને. 
તે ઈંટરવ્યૂહમાં સેહએ કરીના વિશે કહ્યું કે એ એક સમર્પિત અને કેયરિંગ મદર છે. તૈમૂરના આવ્યા પછી કરીનાના પ્રેમમાં એક ઝુકાવ અને સમર્પણ જોવા મળ્યું છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

બજાર જેવું બર્ગર ઘરે જ બનાવો, ફોલો કરો આ રેસીપી, બર્ગરનો સ્વાદ બાળકો ખુશ કરશે.

રોજ 1 ચમચી મધ તમારા શરીરને બનાવશે સ્ટ્રોંગ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું?

Homemade Night Cream For Oily Skin: ઑયલી સ્કિન પર લગાવો આ નાઈટ ક્રીમ જાણો ઘરે કેવી રીતે કરવુ તૈયાર

વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ વિશેષ - આત્મહત્યાના વિચાર આવે તો શુ કરવુ ? ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકર

30 દિવસ સુધી દરરોજ ખાવ એક કેળું, સુધરી જશે પેટની હાલત અને અનેક રોગો થશે દૂર

આગળનો લેખ
Show comments