Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 વર્ષ પછી સામે આવ્યું રિતિક-એશ્વર્યાની "જોધા અકબર" નો પોસ્ટર

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:55 IST)
5 ફેબ્રુઆરી 2018ને ફિલ્મ "જોધા અકબર" ને રીલીજ થયા દસ વર્ષ પૂરી થઈ ગયા છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને એશ્વર્યાની જોડીએ લીડ રોલ ભજવ્યા હતા.  નિર્દેશક હતા આશુતોષ ગોવારીકર. 
 
આ ફિલ્મના પણ રીલીજના પૂર્વ વિરોધ થયું હતું. જેવી સ્થિતિ અત્યારે પદ્માવત નો થયું હતું. પણ ત્યારે વિરોધા આ રીતે નહી થયું હતું જે ફિલ્મ રાજસ્થાનમાં પ્રદર્શિત નહી થઈ. 
 
 
આશુતોષ ગોવારિકરની ફિલ્મો લાંબી અવધિની હોય છે. જોધા અકબરની વાર્તા ચાર કલાકમાં સંકલિત થઈ હતી, પણ ફિલ્મએ દર્શકોને બાંધીને રાખ્યો હતો, તેથી તે સફળ રહ્યો હતો.
 
અહીં  ફિલ્મનાએક પોસ્ટર આપવામાં આવી રહ્યો છે. જે તે સમયે પ્રકાશિત ન હતી. દસ વર્ષ પછી તે જોવામાં આવ્યું છે. તે 10 વર્ષ પહેલાં જોધા અકબર પર લખવામાં આવ્યું છે
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments