Biodata Maker

હેપી બર્થડે Rajnikanth : બોલીવુડના 'ભગવાન' 66 વર્ષના થયા

Webdunia
મેં દિખતા હૂં એક ઈંસાન પર હુ એક મશીન. . હા અમે વાત કરી રહ્યા છીએ રજનીકાંતની જેમની ડાયલોગ ડિલીવરીએ તેમને સૌના દિલોના સરતાજ બનાવી દીધા.

12 ડિસેમ્બર 1950માં બેંગલૂરમાં જન્મેલા શિવાજીરાવ રજનીકાંતના રૂપમાં જાણીતા થયા. એક્ટર બનતા પહેલા તેઓ બેંગલુરૂમાં બસ કંડકટર હતા. તેમનો ચહેરો ભલે એકદમ સિમ્પલ હોય, પણ તેમનો અવાજ એવો કે દરેક તેમના કાયલ થઈ જાય. નાના નાના રોલ કરીને 'બુલંદી' પર પહોંચેલા 'બાબા' ઉત્તર દક્ષિણ બધે જ છવાય ગયા. બાળપણથી સુખોને 'ત્યાગી'ને શિવાજી બનીને પહેલો સૌથી વધુ પૈસો આપનારો આજનો 'ભગવાન દાદા' બની ગયો.

રજનીકાંતે હંમેશા જ સાદગીને પસંદ કરી છે. તે પોતાના જન્મદિવસ પર પૈસા ખર્ચ કરવાના સ્થાન પર કોઈ ગરીબની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. ફિલ્મી પડદા પર આ 'મહાગુરૂ' અસલી દુનિયામાં ઈંસાનિયતના દેવતા છે. પોતાના જન્મદિવસને સાદગીથી મનાવવા માટે આ વખતે રજનીકાંત બેંગલુરૂને પસંદ કર્યુ છે. આ એ જ શહેર છે જ્યા 'જાન જાની જનાર્દન'એ પોતાના જીવનનો સંઘર્ષ કર્યો. એક નાનકડો બસ કંડક્ટર પોતાના જીવનના 'આખરી સંગ્રામ'ને જીતતો ગયો.

66  વર્ષના આ નૌજવાન આજે પણ પોતાની ફિલ્મો દ્વારા સૌના દિલોમાં રાજ કરવા તૈયાર છે.  આ મહાન કલાકારને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ..

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લીવર પર કેમ ફેટ જમા થવા માંડે છે ? જાણો Fatty Liver ને ઠીક કરવાનો સૌથી ઝડપી ઉપાય

શાહી પુલાવ

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

આગળનો લેખ
Show comments