Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Birthday-અમજદ ઝકરિયા ખાનનો જન્મદિવસ

Webdunia
રવિવાર, 12 નવેમ્બર 2017 (09:42 IST)
અમજદ ઝકરિયા ખાનનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૪૦ના રોજ થયું હતું.  ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા
 
 ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા. તેમણે ૨૦ વર્ષ જેટલી લાંબી કારકિર્દીમાં ૧૩૦ જેટલાં ચલચિત્રોમાં કામ કર્યું હતું. તેમણે ખલનાયકના પાત્રોમાં હિન્દી ચલચિત્રોમાં લોકપ્રિયતા મેળવી હતી. તેઓ ૧૯૭૫માં શોલેના ગબ્બર સિંહ અને મુક્કદર કા સિકંદર (૧૯૭૮) ના દિલાવર તરીકે અત્યંત લોકપ્રિય બન્યા હતા.
અમજદ ખાનની મૃત્યુ   ૨૭ જુલાઇ ૧૯૯૨ના રોજ થઈ હતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments