Dharma Sangrah

રણબીર-દિપિકાના લગ્નની તારીખ નક્કી, મુંબઈમાં થશે રિસેપ્શન

Webdunia
શુક્રવાર, 22 જૂન 2018 (14:14 IST)
4
બૉલીવુડના લવબર્ડ રણવીર સિંહ અને દિપિકા પાદુકોણની ના લગ્નને લઇ કેટલીક અફવાઓએ જોર પકડ્યું હતું. તેવામાં હવે એવા અહેવાલ મળી રહ્યાં છે કે રણવીર અને દિપિકાના પરિવારોએ સાથે મળીને તેમના લગ્ન માટે ચાર ડેટ ફાઇનલ કરી છે. તેમાંથી  લગ્ન 10 નવેમ્બરે મુંબઈમાં જ થશે. 
 
રૂચિકર વાત આ છે કે બે-ત્રણ દિવસ પહેલાં જ રણવીર સિંહની ફોટા પર દિપિકા પાદુકોણ mine એટલે મારો લખીને તેમના સંબંધ પર મોહર લગાવી છે. 
 
લગ્ન 10 નવેમ્બરે થશે. લગ્ન દક્ષિન-ભારતીય રિતી-રિવાજોથી થશે. બન્ને પરિવાર ઉદયપુરમાં ડેસટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે. પણ વાત નહી બની. કારણકે તેમના પેરેંટસ તૈયાર નથી. પણ આ નક્કી છે કે બન્નેનો રિસેપ્શન પાર્ટી મુંબઈમાં થશે. 
 
તાજેતરમાં જ શુટિંગ માંથી રજાઓ લઇને દિપિકાને પોતાની મમ્મી જ્વેલરીની શોપિંગ કરતા સ્પૉટ કરવામાં આવી હતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

આગળનો લેખ
Show comments