Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્ન પછી આ સુંદર અને આલીશાન ઘરમાં રહેશે દીપિકા અને રણવીરની જોડી

Webdunia
શુક્રવાર, 9 નવેમ્બર 2018 (12:10 IST)
હવે બી ટાઉનમાં આટલી મોટી લગ્ન હોય અને તેની ચર્ચા ન હોય એવું કેવી રીતે થઈ શકે. જી હા વાત થઈ રહી છે બધાની ફેવરેટ દીપવીરના લગ્નની. 14-15 નવેમ્બરે બન્નેના લગ્ન છે. અને તેની રીતી શરૂ થઈ ગઈ છે. ફેંસ દરેક સમયે તેની લેટેસ્ટ ફોટા જોવાની રાહ જુએ છે. અમે તમને જણાવી રહ્યા છે તેની લેટેસ્ટ ખબરો. 
 
ફેંસ જાણે છે કે ઈટલીમાં લગ્ન પછી ભારત પરત આવી પહેલો રિસેપ્શન બેગલૂતૂમાં આપશે. રિસેપ્શન પછી બન્ને મુંબઈમાં રહેશે. પણ ક્યાં. તો ખબર છે કે તેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. લગ્નની તૈયારીઓની સાથે દીપવીર તેમના નવા ઘરની પણ તૈયારીઓમાં લાગેલા છે. પહેલા દીપિકાના ઘર હવે દેપવીરના ઘર થશે. એટલે કે લગ્ન પછી બન્ને એક નવા ઘર શોધવાની જગ્યા દીપિકાના ઘરને ચૂંટયા. દીપિકા અને રણવીરનો માનવું છે કે તેમને તેમના ડ્રીમ હાઉસની અત્યારે કોઈ જલ્દી નથી.
 
અત્યારે બન્ને દીપિકાના મુંબઈ વાળા  ઘરમાં જઈને રહેશે. દીપિકાનો આ અપાર્ટમેંટ મુંબઈમાં પ્રભાદેવીમાં છે. આ પણ ખબર છે કે દીપિકા અને રણવીર તેમના માટે કઈક જુદો ઈચ્છે છે. તેમના માટે નવા અને સરસ ઘરને ચૂંટવું તેટલો સરળ નથી. તેથી એ પૂરી તૈયારી કરી નવા ઘર લેશે. 
 
બન્ને આ ફેસલો ખૂબ સરસ છે. દીપિકાની દરેક ઈચ્છાનો ખ્યાલ રાખતા રણવીરએ અહીં પણ દીપિકાની ઈચ્છા માની. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

શું તમે જાણો છો? લોહીમાં વધતી શુગર છીનવી શકે છે આંખોની રોશની; આ લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ

કાઠિયાવાડી લસણની ચટણી (Kathiyawadi Garlic Chutney)

આગળનો લેખ
Show comments