Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીદેવીના નિધન પછી સામે આવ્યો જાહ્નવીનો લેટર, લખ્યુ હતુ... તમારા વિશે સાંભળીને...

Webdunia
ગુરુવાર, 1 માર્ચ 2018 (11:00 IST)
બોલીવુડની પ્રથમ ફીમેલ સુપરસ્ટાર શ્રીદેવી આ દુનિયાને કાયમ માટે છોડીને જતી રહી છે. શ્રીદેવીના નિધનથી ફ્ક્ત તેમનો પરિવાર જ નહી સમગ્ર બોલીવુડ આધાતમાં છે. શ્રીદેવી પોતાની પુત્રીઓને ખૂબ પ્રેમ કરતી હતી અહી સુધી કે બંને પુત્રીઓના પાલન-પોષણ માટે તેમણે ફિલ્મોમાં કામ કરવુ પણ છોડી દીધુ હતુ. 
 
મોટી પુત્રી જાહ્નવીના ડેબ્યૂ માટે શ્રીદેવી ખૂબ તૈયારીઓ કરી રહી હતી. દરેક પાર્ટી અને ઈવેંટ્સમાં જાહ્નવીને સાથે લઈ જતી હતી.  પણ કોણ જાણતુ હતુ કે પોતાની પુત્રીના ડેબ્યૂ ફિલ્મ માટે આટલી તૈયારી કરનારી શ્રીદેવી જાહ્નવી ફિલ્મ જ જોઈ નહી શકે. 
 
હવે શ્રીદેવીના નિધન પછી એક લેટર સામે આવ્યો છે જેને વાંચીને તમારી પણ આંખો ભીની થઈ જશે. ઉલ્લેખનીય છે કે તાન્યા ચૈતન્ય નામની એક મહિલાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક લેટર શેયર કરતા કૈપ્શનમાં જણાવ્યુ કે થોડાક વર્ષ પહેલા ફેમિનાએ જ્યારે જાહ્નવીને પોતાના માટે માટે એક ઓપન લેટર લખવા માટે કહ્યુ તો જાહ્નવીએ આ લેટર લખ્યો. જાહ્નવીનો આ લેટર સ્પષ્ટ બતાવે છે કે તે પોતાની મા પર કેટલુ ગર્વ કરે છે. 
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના પાર્થિવ શરીરના મુંબઈ આવતા પહેલા બંને પુત્રીઓ અનિલ કપૂરના ઘરે જ હતી. પણ જેવુ તેમના માતાનો મૃતદેહ આવવાના સમાચાર મળ્યા તો બંને પોતાના ઘરે પહોંચ્યા.  જાહ્નવી અને ખુશીએ જેવુ જ માતાનો મૃતદેહ જોયો બંને અમ્મા અમ્મા કરતી રડી પડી હતી.  ત્યારબાદ સોનમે બંનેને સાંત્વના આપી.  ઉલ્લેખનીય છે કે જ્યારે શ્રીદેવીનુ નિધન થયુ ત્યારે બંને પુત્રીઓ તેમની પાસે નહોતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments