Webdunia - Bharat's app for daily news and videos

Install App

coffee with karan- કેટરીનાએ સુહાગરાત વિશે આ કરી વાત

Webdunia
સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (17:09 IST)
લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણ 7 (coffee with karan) ના આવનાર એપિસોડમાં કેટરિના કૈફ (Katrina Kaif) નજર આવશે. કેટરીના (Katrina)  સાથે બોલિવૂડના બે હેન્ડસમ હંક સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ જોવા મળશે. શો ના એ એપિસોડનો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે અને તેના પરથી લાગી રહ્યું છે કે ત્રણેય શોમાં ખૂબ ધમાલ મચાવશે.
 
કેટરિના કૈફ એ હનીમૂન વિશે કેટલાક ખૂલસાઓ કરતાં લોકોને ટીપ પણ આપી છે. 'આલિયા ભટ્ટે કહ્યું હતું કે સુહાગરાતના પર સુહાગરાત માટે સમય જ નથી હોતો.' આના પર પ્રતિક્રિયા આપતા કેટરિના કૈફ કહેતા દેખાય છે કે 'હંમેશા સુહાગરાત હોય એવું જરૂરી નથી, એ સુહાગદિવસ પણ હોય શકે છે. ' કેટરીના કૈફનો આ જવાબ સાંભળીને ત્યાં બેઠેલ ઈશાન, કરણ અને સિદ્ધાંત ત્રણેય ઈમ્પ્રેસ થાય છે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

તુરીયા નું શાક બનાવવાની રીત

કોળાનું શાક

આગળનો લેખ
Show comments