Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 ફેબ્રુઆરીથી સરકારની પરવાનગીથી થિયેટરો સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે

Webdunia
રવિવાર, 31 જાન્યુઆરી 2021 (11:21 IST)
દેશભરમાં કોરોના વાયરસને કારણે ગત વર્ષની શરૂઆતમાં સિનેમાઓ બંધ કરાઈ હતી. જેના કારણે સિનેમા સંચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી. જો કે લોકડાઉન પૂર્ણ થયા બાદ 50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવામાં આવ્યા હતા. પરંતુ હવે સમાચાર એ છે કે થિયેટરોને સંપૂર્ણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતી આપી હતી કે 1 ફેબ્રુઆરીથી 100% ક્ષમતાવાળા દેશમાં સિનેમા હોલ ચલાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. કોવિડ 19 થી સંબંધિત તમામ માર્ગદર્શિકા સિનેમા હોલમાં અનુસરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર વધુને વધુ ઓનલાઈન બુકિંગને પ્રોત્સાહિત કરી રહી છે. બંને શો વચ્ચે થોડો સમય રાખવામાં આવશે જેથી બિલકુલ રશ ન આવે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

મોળાકત ની વાનગીઓ

ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત

ગૌરી વ્રત વિશે નિબંધ

શરીરનાં સોજા બની રહ્યા છે બિમારીઓનું જડ ? ડોકટર પાસેથી જાણો સોજા ઘટાડવાના કુદરતી ઉપાયો

આગળનો લેખ
Show comments