Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનુ નિધન, દાદીને ગુમાવતા શોકમા ડૂબી અનન્યા પાંડે

Webdunia
શનિવાર, 10 જુલાઈ 2021 (21:15 IST)
બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનું નિધન થયું છે. 10 જુલાઇ શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. ચંકી પાંડેની માતાના અવસાનના સમાચારથી ફરી એકવાર બોલીવૂડ સ્ટાર્સ દુ:ખી છે.
 
દાદીને અંતિમ વિદાય આપવા પહોંચી અનન્યા પાંડે 
 
ચંકી પાંડેની માતાનુ મોતનાં કયા કારણોસર થયુ તે  હજી જાણવા મળ્યુ નથી. જો કે સ્નેહલતા પાંડેના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ બોલીવુડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા તેમના નિવાસસ્થાન પહોંચવા લાગ્યા. તમામ સેલીબ્રિટીઝ મુંબઇના બાંદ્રા સ્થિત સ્નેહલતા પાંડેયના ઘરે જોવા મળ્યા હતા.  ચંકી પાંડે પત્ની ભાવના અને પુત્રી રાયસા અને અનન્યા પાંડે સાથે તેમની માતાના ઘરે પહોંચી ગયા છે.
 
અનન્યા પાંડે થઈ ઈમોશનલ 
 
પોતાની દાદીને ગુમાવ્યા પછી અન્નન્યા એકદમ ઈમોશનલ થઈ ગઈ છે. સામે આવેલી ફોટોમાં અનન્યા તેની દાદીની છેલ્લી વિદાય માટે સફેદ સૂટ પહેરીને આવી હતી. આ દરમિયાન તે રડતી જોવા મળી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

તુરીયા નું શાક બનાવવાની રીત

કોળાનું શાક

આગળનો લેખ
Show comments