rashifal-2026

Alia-Ranbir Wedding Date: બદલાઈ ગઈ આલિયા -રણબીરના લગ્નની તારીખ? જાણો શું છે રાહુલ ભટ્ટની વાતમાં ઝોલ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (13:26 IST)
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. આ વચ્ચે તેમના ભાઈનો કહેવુ છે કે તારીખ આગળ વધારી નાખી છે. લગ્ન થઈ રહ્યા છે તો આ નક્કી છે પણ તારીખને લઈને કંફ્યૂઝન બનેલુ છે. પહેલા કહેવાઈ રહ્યુ હતુ કે રણવીર આલિયા 17 તારીખને લગ્ન કરી રહ્યા છે. ત્યારબાદ સમાચાર આવ્યા કે લગ્ન 14 કે 15 ને થશે. હવે રાહુલ ભટ્ટનો કહેવુ છે કે તારીખ 20ની આસપાસ કરી નાખી છે. કારણ કે તારીખ લીક થઈ જવાથી સિક્યોરિટીમાં પરેશાની થઈ શકે છે. 
 
રાહુલ ભટ્ટ બોલ્યા બદલી ગયા છે લગ્નની તારીખ 
રણબીર આલિયાના લગ્નને લઈન તેમના ફેંસ ખૂબ એક્સાઈટેડ છે. વર-વધુના કપડા આવી ગયા છે. આરકે સ્ટૂડિયોથી લઈને વાસ્તુ અપાર્ટમેંટ સુધી સજાઈ ગયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 માર્ચનુ રાશિફળ - અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો.

6 માર્ચનુ રાશિફળ- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય

5 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે કોઈ મોટી જવાબદારી

4 માર્ચનુ રાશિફળ- આજે અપેક્ષા કરતા વધુ નફો મળી શકે છે

સાપ્તાહિક રાશિફળ- 4 માર્ચથી 10 સુધી આ રાશિઓને મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ
Show comments