Webdunia - Bharat's app for daily news and videos

Install App

Divorce: એશ્વર્યા સાથે છુટાછેડાના સમાચાર પર પહેલીવાર બોલ્યા અભિષેક બચ્ચન, કહ્યુ - સોરી

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (12:54 IST)
abhishek bachchan
છેલ્લા કેટલા મહિનાઓથી સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન વચ્ચે અણગમો અને છુટા પડ્યા હોવાની વાતો બોલીવુડમાંથી આવી રહી હતી.  જોકે તાજેતરના રિપોર્ટ દ્વ્વારા સંકેત મળે છે કે અભિષેકે પોતાની સગાઈની અંગૂઠી બતાવીને ચોખવટ કરતા કહ્યુ કે તે એશ્વર્યા સાથે હજુ રિલેશનમાં છે.  છુટાછેડાની અફવાને નકારી દીધી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhishek Bachchan (@bachchan)

અભિષેક બચ્ચને યૂકે મીડિયા સાથે એક ઈંટરવ્યુમાં છુટા પડવાની ચાલી રહેલ વાતો પર પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે પોતાના લગ્નની અંગૂઠી બતાવી અને ચોખવટ કરી કે તે હજુ પણ પરિણિત છે. અભિષેકે અફવાનો જવાબ આપતા કહ્યુ, મને એ વિશે કશુ પણ કહેવુ નથી. દુખની વાત છે કે તમે બધાએ એ વાતને મીઠુ મરચુ ઉમેરીને રજુ કરી છે.  હુ સમજુ છુ કે તમે આવુ કેમ કરો છો. તમારે કરવુ જ પડશે. કેટલીક સ્ટોરીઓ બનાવો. આ ઠીક છે અમે સેલિબ્રિટી છીએ. અમે આને લેવુ જ પડશે. ક્ષમા કરો. 
 
ઉલ્લેખનીય છે કે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને 11 વર્ષ થઈ ચુક્યા છે.  કપલે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા.  એ સમયે એશ્વર્યા 33 તો અભિષેક 31 વર્ષના હતા. અભિનેત્રી પતિ કરતા વયમાં બે વર્ષ મોટી છે. તેમની એક પુત્રી આરાધ્યા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Habits Causing Heart Attack - જો તમને પણ છે આવી આદત તો આવી શકે છે હાર્ટ એટેક ચેતી જાવ

બજાર જેવું બર્ગર ઘરે જ બનાવો, ફોલો કરો આ રેસીપી, બર્ગરનો સ્વાદ બાળકો ખુશ કરશે.

રોજ 1 ચમચી મધ તમારા શરીરને બનાવશે સ્ટ્રોંગ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું?

Homemade Night Cream For Oily Skin: ઑયલી સ્કિન પર લગાવો આ નાઈટ ક્રીમ જાણો ઘરે કેવી રીતે કરવુ તૈયાર

વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ વિશેષ - આત્મહત્યાના વિચાર આવે તો શુ કરવુ ? ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકર

આગળનો લેખ
Show comments