Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્યન ખાનની જામીન પર આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનવણી એનસીબી કરશે વિરોધ

Webdunia
મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (10:11 IST)
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આજે 26 ઓક્ટોબર બૉમ્બે હાઈકોર્ટમાં આર્યનની જામીન પર સુનવણે થવી છે. તેમની જામીન ફગાવીને સ્પેશન એનડીપીએસ કોર્ટ અને સેશન કોર્ટ બન્નેએ ફગાવી દીધી હતી. એનડીપીએસ કોર્ટએ 20 ઓક્ટોબરને તેમની જામીન ફગાવી દીધી હતી. 
 
જે બાદ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેના નેતૃત્વમાં તેમની ટીમ હાઈકોર્ટ પહોંચી હતી. કોર્ટે મંગળવારે સુનાવણીની તારીખ આપી હતી.
 
NCB વિરોધ કરશે
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આર્યન ખાન અને અન્ય તમામ આરોપીઓના જામીનનો હાઈકોર્ટમાં વિરોધ કરશે. માહિતી અનુસાર, બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી 57માં નંબર પર છે જ્યારે અરબાઝ મર્ચન્ટની જામીન અરજી 64માં નંબર પર છે.
 
NCB પર જ સવાલો ઉભા થયા છે
બીજી તરફ હવે આ મામલે NCB પર જ સવાલો ઉઠવા લાગ્યા છે. NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. આર્યન ખાનને છોડવા માટે વાનખેડે પર છેડતીનો આરોપ છે. એવી અફવા હતી કે તેને NCB દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો છે પરંતુ મીડિયા સાથે વાત કરતા તેણે તેનો ઇનકાર કર્યો હતો. વાનખેડેએ જણાવ્યું કે તેઓ કોઈ કામ માટે દિલ્હી પહોંચ્યા છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

તુરીયા નું શાક બનાવવાની રીત

કોળાનું શાક

આગળનો લેખ
Show comments