Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ચાર રાશિના લોકો ખૂબ સરળતાથી મૂર્ખ બનાવી શકે છે...

Webdunia
શનિવાર, 30 ડિસેમ્બર 2017 (08:50 IST)
રાશિ મુજબ કોઈ માણસ બુદ્ધિમાન હોય છે તો કોઈ બીજાને મૂર્ખ બનાવવામાં હોશિયાર હોય છે. 
આજે અમે તમને જણાવીશ એવી રાશિઓના જે લોકોને મૂર્ખ બનાવે છે કે ખૂબ સરળતાથી લોકો તેનાથી મૂર્ખ બની જાય છે. આ રાશિઓને બુદ્ધિમતા બીજાથી ખૂબ વધારે હોય છે અને લોકો ખૂબ સરળતાથી એમની વાત માની જાય છે. 
રાશિઓ જે લોકોને મૂર્ખ બનાવે છે. 
વૃશ્ચિક રાશિ-(N, Y)-  બુદ્દિમાનીની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોમો નામ આવે છે. તેમની વાણીમાં એટલો આકર્ષણ અને વિશ્વાસ હોય છે કે સામે વાળો માણસ તેમનાથી પ્ર્ભાવિત થયા વગર નહી રહી શકતો. સામેવાળાને પોતાની વાતોમાં ફંસાવવું તેને ખૂબ સારી રીતે આવે છે. 
 
વૃશ્ચિક રાશિના લોકોને મૂર્ખ બનાવવું મુશ્કેલ કામ છે તેમનો મગજ ખૂબ તેજસ્વી હોય છે. 
મેષ રાશિ- આ લિસ્ટમાં બીજા નંબર પર મેષ રાશિ આવે છે. આ રાશિના લોકો વિશ્વને પોતાની પાછળ ચલાવા ઈચ્છે છે. તેને નિયમ-કનૂનથી કોઈ લેવું-દેવું નહી હોય અને લોકો એમની વાતને આંખ બંદ કરીને વિશ્વાસ કરી લે છે. તેનામાં આત્મવિશ્વાસ કૂટી-કૂટીને ભર્યું હોય છે. 
 
Astrology
સિંહ રાશિ- ત્રીજા નંબર પર આવે છે સિંહ રાશિના લોક ઓ નિડર હોય છે તેને તેમની વાત બોલતા કોઈથી ડર નહી લાગે છે. આ વાતને દબાવતા નહી અને એમનાથી દગો કરવું એટલે કે સિંહને પડકાર આપવા સમાન છે. 

કન્યા રાશિ- કન્યા રાશિના લોકો બુદ્ધિમાન અને તેજસ્વી હોય છે. આ ખૂબ પ્રેમથી લોકોથી કામ કરાવી લે છે. કેવા પણ હાલાત હોય એ લોકો હાર નહી માનતા. મુશ્કેલી અને પરેશાનીને એ ખૂબ બુદ્દિમાનીથી સંભાળી લે છે. 
આ રાશિના લોકો મૂર્ખ બનાવે છે આવું અમે નહી કહી રહ્યા પણ અમારું કહેવું છે કે આ ચાર રાશિના લોકો તેમની બુદ્દિમતા અને વાણીથી પોતાની વાત મનાવવાની ક્ષમતા રાખે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

12 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓ પર રહેશે બાપ્પાની કૃપા, જે કામ કરશો તે પાર પડશે

આગળનો લેખ
Show comments