Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
રવિવાર, 7 જાન્યુઆરી 2018 (04:18 IST)
રવિવાર – જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી અસર પડે છે. જાણો રવિવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
 
જે લોકોનો જન્મ રવિવારના દિવસે થયેલ છે તેની આયુષ્ય વધારે રહે છે. ઓછું બોલનારા આ લોકો કલા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સદસ્યોની ખુશી રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
 
તમારો જન્મ રવિવારે થયો છે, તો જરૂર વાંચો તમારા વિશે આ 12 વાતો 
 
1.જો તમારો જન્મ રવિવારે થયું છે તો તમે  ભાગ્યશાળી  છો. 
2.સમાજમાં તમારો માન અને પ્રભાવ બહુ વધારે રહે છે. 
3.તમારા વ્યકતિતવથી લોકો બહુ જલ્દી પ્રભાવિત અને આકર્ષે છે. 
4.તમે લોકો બહુ જલ્દી ગુસ્સા થઈ જાઓ છો. પણ અવસર જોઈને શાલીન પણ થઈ જાય છે. 
5.રવિવારે જન્મેલા લોકો સ્વતંત્રતા પ્રિય હોય છે. 
6.તમારી ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ બહુ વધારે હોય છે. 
7.તમે લોકો કુશળ સંચાલક, કુશળ પ્રબંધક, સમાજસેવી અને રાજનીતિમાં કુશળ નેતા બને છે. 
8.તમે લોકોને નેતૃત્વનો કાર્ય સોંપાય તો કોઈ પણ ક્ષેત્રમાં સારા પરિણામ આપો છો. 
9. રવિવારે જન્મેલી મહિલાઓનો દાંમપ્ત્ય જીવન  સુખી હોય છે. 
10. મહિલાઓ જેટલી બહારથી કઠોર અંદરથી તેટલીક ઉદાર પણ હોય છે
11. રવિવારે જન્મેલા લોકોઆમ તો ઓછા બીમાર હોય છે પણ જો થઈ જાય તો સારવાર લાંબા સમય સમય સુધી ચાલે છે. 
12. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
ઉપાય - રોજ સૂરજને જળ ચઢાવવું જોઈએ 
કાલે એટલે કે સોમવારે અમે તમને જણાવીશ એ લોકો વિશે જેમનો જન્મ સોમવારે થયું છે 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments