Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીની ઉમેદવારીને લેઈને હજુ રહસ્ય અકબંધ

Webdunia
શુક્રવાર, 19 એપ્રિલ 2019 (12:21 IST)
રાહુલ ગાંધીએ 'ધ હિંદુ' અખબારને આપેલા ઇન્ટરવ્યૂના હવાલાથી 'એનડીટીવી'એ લખ્યું છે કે પ્રિયંકા ગાંધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડવા મુદ્દે હજુ રહસ્ય અકબંધ રહેશે.
 
વારાણસીમાં વડા પ્રધાન મોદી સામે પ્રિયંકા ચૂંટણી લડશે કે કેમ તે સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધી કહ્યું, "હું તમને અસમંજસમાં રાખીશ."
 
રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું હતું કે તેઓ મોદી સામે પ્રિયંકાની ઉમેદવારીની વાતનો સ્વીકાર પણ નથી કરતા અને અસ્વીકાર પણ નથી કરતા. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ છે. ખાસ કરીને જ્યારથી પ્રિયંકાએ ગંગા બોટ અભિયાન હાથ ધર્યું ત્યારથી આ ચર્ચાઓએ વધુ વેગ પકડ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

22 માળની ઈમારત 15 સેકન્ડમાં રાખ થઈ ગઈ, જાણો હર્ટ્ઝ ટાવર પર કેમ બોમ્બ વિસ્ફોટ થયો?

મહિલાને ડિલિવરી માટે 8 ઈન્જેક્શન આપ્યા, પછી ખાડાવાળા રસ્તા પર ઓટોમાં લઈ ગયા, બાળકનું મોત

કોટામાં એક વૃદ્ધ મહિલાના પેટમાંથી 6 હજારથી વધુ પથરી નીકળી, ગણતરીમાં અઢી કલાક લાગ્યા

ડીજે વગાડવાને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો, ત્રણ લોકોના મોત, 11 લોકોની ધરપકડ

Train Accident in Bihar: પલટવાથી બચી બેંગલુરૂથી ગોહાટી જઈ રહી ટ્રેન બે પર કાર્યવાહી

આગળનો લેખ
Show comments