rashifal-2026

ફાસ્ટેગ પર સરકારે આપી રાહત

Webdunia
રવિવાર, 15 ડિસેમ્બર 2019 (11:29 IST)
15 ડિસેમ્બર એટલે કે આજથી દરેક વાહનો પર ફાસ્ટેગ લગાવવા અનિવાર્ય છે.
 
પરંતુ લોકોની અસુવિધાને ધ્યાનમાં રાખતા સરકારે આ નિર્ણયમાં એક સંશોધન કર્યું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે સરકારે ફાસ્ટેગ ન લાગેલા વાહનોને એક મહિનાની રાહત આપી છે.
 
માર્કેટમાં હવે ફાસ્ટેગની તંગી સર્જાતા સરકારે આ નિર્ણય લીધો હોઈ શકે છે.
 
આ નિર્ણયને પગલે જે લોકો પાસે હાલ ફાસ્ટેગ નથી તેમને એક મહિનાનો સમય મળી ગયો છે.
 
તેના માટે ટૉલ પ્લાઝા પર 25% હાઇબ્રિડ લાઇન્સ માટે જગ્યા બનશે. એટલે કે 75% લાઇન ફાસ્ટેગ માટે હશે અને મોટા પ્લાઝા પર 25% લાઇન તેમના માટે હશે જેમની પાસે ટેગ નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments