Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફાસ્ટેગ પર સરકારે આપી રાહત

Webdunia
રવિવાર, 15 ડિસેમ્બર 2019 (11:29 IST)
15 ડિસેમ્બર એટલે કે આજથી દરેક વાહનો પર ફાસ્ટેગ લગાવવા અનિવાર્ય છે.
 
પરંતુ લોકોની અસુવિધાને ધ્યાનમાં રાખતા સરકારે આ નિર્ણયમાં એક સંશોધન કર્યું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે સરકારે ફાસ્ટેગ ન લાગેલા વાહનોને એક મહિનાની રાહત આપી છે.
 
માર્કેટમાં હવે ફાસ્ટેગની તંગી સર્જાતા સરકારે આ નિર્ણય લીધો હોઈ શકે છે.
 
આ નિર્ણયને પગલે જે લોકો પાસે હાલ ફાસ્ટેગ નથી તેમને એક મહિનાનો સમય મળી ગયો છે.
 
તેના માટે ટૉલ પ્લાઝા પર 25% હાઇબ્રિડ લાઇન્સ માટે જગ્યા બનશે. એટલે કે 75% લાઇન ફાસ્ટેગ માટે હશે અને મોટા પ્લાઝા પર 25% લાઇન તેમના માટે હશે જેમની પાસે ટેગ નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments