Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી ગભરાશો નહીં, ગુજરાતમાં પૂરતાં સંસાધન, સરકાર તમારી પડખે છે : રૂપાણી

Webdunia
સોમવાર, 10 મે 2021 (17:13 IST)
જે અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના જેવાં લક્ષણો ધરાવતાં પાંચ હજાર દર્દીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
 
આ દરમિયાન તેમણે કોવિડથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની વાત પર ભાર મૂક્યો હતો.
 
તેમણે આ સૂચન ન અનુસરવાની વાતને 'ઘાતક' ગણાવી હતી અને કહ્યું હતું કે આના કારણે 'સમગ્ર કુટુંબને કોરોનાનો ચેપ' લાગી શકે છે.
 
આ બાબતે રાજ્ય સરકાર મારફતે જારી કરાયેલા નિવેદનમાં મુખ્ય મંત્રી રૂપાણીને ટાંકીને કહેવાયું હતું કે "રાજ્યમાં તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી. કારણકે સરકાર તમારી પડખે ઊભી છે."
 
નોંધનીય છે કે પાછલા બે માસથી ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા.
 
જે કારણે ગુજરાતની અનેક હૉસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને અન્ય સુવિધાઓની ભારે અછતની ફરિયાદો ઊઠી હતી. જે બાદ રાજ્ય સરકારની ઘણી ટીકા પણ થઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments