Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા સમાચાર - ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચેકિંગ

Webdunia
બુધવાર, 29 જૂન 2022 (16:25 IST)
અષાઢી બીજના રોજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઇને ઇસ્કોન મંદિર ખાતે તથા રથની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી
 
આગામી તા.1લી જુલાઈ ને અષાઢી બીજના રોજ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાની તૈયારીઓને લઇને હરિનગર ચારરસ્તા, ગોત્રી સ્થિતઇસ્કોન મંદિર ખાતે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને આજે સવારે પોલીસે ડોગ સ્કોડ સાથે રથનું તથા મંદિર નું નિરિક્ષણ કર્યું હતું સાથે જ રથયાત્રાના દિવસે પણ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત રાખવામાં આવશે. પાલિકા તથા પોલીસ પ્રશાશન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ રથયાત્રા માટે કરી લેવામાં આવી છે. રેલવે સ્ટેશનથી તમામ રુટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઇન્ટ્સ પણ પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યા છે સાથે જ પોલીસ ડ્રોન કેમેરાથી પણ સમગ્ર રથયાત્રા રૂટ પર નજર રાખશે ત્યારે આજથી ઇસ્કોન મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. સમગ્ર બાબતે ઇસ્કોન મંદિરના મુખ્ય મહંત નિત્યાનંદ સ્વામીજીએ વિસ્તૃત માહિતી આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments