Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા વિવાદ - સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મધ્યસ્થતાથી ઉકેલવામાં આવે રામ મંદિર મામલો

Webdunia
શુક્રવાર, 8 માર્ચ 2019 (11:07 IST)
અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યસ્થતા દ્વારા ઉકેલવાનો આદેશ આપ્યો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠે અહી આદેશ આપ્યો.  મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિઘાન પીઠે અહી આદેશ રજુ કર્યો કે અયોધ્યા વિવાદનો નિપટારો મધ્યસ્થતા દ્વારા ઉકેલવામાં આવશે.   સંવિધાન પીઠે બુધવારે વૃહદ સુનાવણી પછી આ નિર્ણય સુરક્ષિત મુકવામાં આવ્યો છે. 
ઉલ્લેખનીય છે કે સંવિધાન પીઠ સમક્ષ અધ્યક્ષતાના મુદ્દા પર આવતીકાલે સુનાવણી થઈ હતી.  જેમા બંને હિન્દુ પક્ષકારો નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનના વકીલોએ આ વિવાદને મધ્યસ્થતા દ્વારા ઉકેલવાનો પ્રયાસનો વિરોધ કર્યો હતો. તેમનુ કહેવુ હતુ કે આ મુદ્દો સંપૂર્ણ રીતે ભૂમિ વિવાદ પર છે અને તેની મધ્યસ્થતાના દ્વારા નહી ઉકેલવો જોઈએ. મુસ્લિમ પક્ષકારની તરફથી રજુ વરિષ્ઠ અધિવક્તા રાજીવ ધવનના જો કે મધ્યસ્થતાનો વિરોધ નહોતો કર્યો. 
ટોચના કોર્ટે હિન્દુ પક્ષકારો તરફથી મધ્યસ્થતાથી ઈંકાર કરવામાં આવવા પર અશ્ચર્ય બતાવ્યુ હતુ. ન્યાયાલયે કહ્યુ હતુ કે અતીત પર તેનો કોઈ વશ નથી. પણ આ સારા ભવિષ્યની કોશિશ જરૂર કરી શકે છે. સંવિધાન પીઠે ત્યારબાદ જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો કે અયોધ્યા વિવાદનો નિપટારો મધ્યસ્થતા દ્વારા હોય કે નહી.   સંવિધાન પીઠે ન્યાયમૂર્તિ ગોગોઈના ઉપરાંત, ન્યાયમૂર્તિ એસ.એ બાબડે, ન્યાયમૂર્તિ, અશોક ભૂષણ, ન્યાયમૂતિ ડી વાઈ ચંદ્દચૂડ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર સામેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments