rashifal-2026

Ram Mandir Quiz: શું તમે જાણો છો કે મંદિરની અંદર રાખવામાં આવેલ ઘંટની સૌથી ખાસ વાત શું છે?

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2023 (12:15 IST)
Ram Mandir - રામ મંદિર ક્વિઝ: શ્રી રામ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે નાગર શૈલીમાં બની રહેલા આ મંદિરમાં શું ખાસ હશે? ચાલો જાણીએ કેટલાક પ્રશ્નો દ્વારા 
 
પ્રશ્ન- મંદિરની અંદરની ઘંટની સૌથી ખાસ વાત શું છે?
જવાબ- મંદિરની અંદર જે ઘંટ વગાડવામાં આવે છે તેની વિશેષતા એ છે કે લોકો તેનો પડઘો આખા શહેરમાં સાંભળી શકે છે. આ ઘંટડીનું વજન 2100 કિલો છે, જે અષ્ટધાતુથી બનેલું છે.
 
પ્રશ્ન- રામ મંદિરની ઊંચાઈ કેટલી હશે?
જવાબ- રામ મંદિર ત્રણ માળનું હશે અને તેની ઊંચાઈ 162 ફૂટ હશે.

પ્રશ્ન- રામ મંદિરના દરવાજા કયા લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે?
જવાબ- હૈદરાબાદના કારીગરો દ્વારા રામ મંદિરના દરવાજા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે.
 
પ્રશ્ન- રામ મંદિરમાં કેટલા સ્તંભ હશે?
જવાબ- રામ મંદિરમાં કુલ 392 સ્તંભ હશે. જેમાંથી ગર્ભગૃહમાં 160 સ્તંભો અને ઉપરના માળે 132 સ્તંભો હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

વધુ જુઓ..

નવીનતમ

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

26 માર્ચ સુધી કિંજલ દવે જાહેર મંચ ઉપરથી વિવાદિત ગીત ગાઈ શકશે નહીં

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી રમૂજી જોક્સ- કૂતરો કરડ્યો છે

આગળનો લેખ
Show comments