Webdunia - Bharat's app for daily news and videos

Install App

SVPમાં 300 ડોક્ટરને બે ટીમમાં વહેંચી દેવાયા, એક ટીમ 7 દિવસ ઓન ફ્લોર

Webdunia
મંગળવાર, 5 મે 2020 (15:46 IST)
એસવીપી હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી ડો. અમી પરીખના જણાવ્યા અનુસાર એસવીપીમાં રેસિડન્ટ ડોક્ટરો અને સ્ટાફ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક ટીમ સતત 7 દિવસ ઓન ફ્લોર અને એ પછીના 7 દિવસ ઓફ ફ્લોર કામ કરે છે. ઓન ફ્લોર હોય ત્યારે 8 કલાકની આકરી ડ્યૂટી અને કોવિડના દર્દીઓ સાથે સીધો સંપર્ક હોય છે. આપણે ત્યાં આઈસીયુ માટે ટ્રેઈન થયેલો સ્ટાફ જોઈએ તેટલા પ્રમાણમાં નથી એટલે બધો બોજ ડોક્ટરો પર હોય છે. વળી આપણે ત્યાં પેશન્ટ-ડોક્ટરના રેશિયો જેવું પણ કંઈ નથી.  સાત દિવસ ઓન ફ્લોર ડ્યૂટી પછીના સાત દિવસ ડિસિશન મેકિંગ ટીમમાં કામ કરવાનું હોય છે. અત્યારે તો એસવીપીના ગાયનેક, ઓર્થો, સર્જરી સહિતના તમામ વિભાગના ડોક્ટર કોવિડ સંબંધિત કામગીરીમાં મદદ કરે છે. હોસ્પિટલના 300થી 320 ડોક્ટરોને બે ટીમમાં વહેંચી દેવાયા છે. એક ટીમ ઓન ફ્લોર હોય ત્યારે બીજી ટીમ મોનિટરિંગનું કામ કરે છે. એસવીપીમાં આવું સંકલન પહેલી વખત જોવા મળ્યું છે. કોઈ પણ સમયે 6 સિનિયર ડોક્ટરની ટીમ હાજર હોય છે. વધારામાં પીપીઈ કિટથી ગરમી કળાવનારી બની જાય છે. આ કિટથી એટલો બધો પરસેવો થતો હોય છે કે ડોક્ટરોએ સતત રીહાઈડ્રેટ રહેવું પડે છે. ફિઝિકલ સ્ટ્રેસ પણ થકવી નાખનારો હોય છે. અમે અત્યાર સુધી એચવનએનવન, કોંગો ફિવરના વાવરમાં કામ કર્યું છે, પણ આ વખતે આફત કંઈક જુદી જ છે. પણ એકવાર દર્દી સાજો થઈને હસતો હસતો ઘરે જાય એટલે બાકીનું બધું ભૂલી જવાય છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments