Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં SVP હોસ્પિટલમાં બેડની ક્ષમતા ડબલ કરાઈ

Webdunia
બુધવાર, 22 એપ્રિલ 2020 (15:10 IST)
અમદાવાદમાં એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યામાં રોજેરોજ મોટો વધારો નોંધાઇ રહ્યો છે અને બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં ગંદકી સહિત પ્રવર્તતી અવ્યવસ્થા અને અસુવિધાના કારણે જલ્દી લોકો ત્યાં દાખલ થવા તૈયાર નથી. આ સંજોગો વચ્ચે મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નવી એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 500 બેડની સુવિધા હતી તે ડબલ કરીને રાતોરાત 1000 બેડની કરી કાઢવામાં આવી છે. આ ઉપરાંત નાણાં ખર્ચી શકે છે, તેવા દર્દીઓ માટે એક ફાઇવ સ્ટાર હોટેલમાં રહીને સારવાર મેળવી શકે તેવી અનોખી સુવિધા પણ ઉભી કરાઇ છે. આ અંગે વિગતો આપતા કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, એસવીપીમાં પહેલાં 50 બેડ અને 15 બેડ આઇસીયુમાં કોરોના માટે રખાયા હતા. ત્યારબાદ 200 બેડની સુવિધા કરવામાં આવી, દર્દીઓ વધતા તે 500 બેડ સુધી લઇ જવામાં આવી. હવે દર્દીઓના મળતા સારા પ્રતિભાવોથી પ્રોત્સાહિત થઇને 1000 બેડ કરી કાઢવાનો નિર્ણય લેવાયો છે. આથી વર્કલોડ અને ચેલેન્જ વધશે પણ તેને પહોંચી વળીશું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments