Festival Posters

કિન્નતરો બહુચરા દેવીની પૂજા શા માટે કરે છે? તેમના વિશે જાણો

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (18:47 IST)
બહુચરાજી ગુજરાતના શક્તિપીઠમાં થી એક છે. ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ કાલિકા માતાના મંદિરોમાંનું એક છે. એક અંબાજી, બીજું પાવાગઢ અને ત્રીજું બહુચર માતાનું મંદિર. 
 
 
બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે
 
કિન્નરોની માતા
બહુચરા મા વિશે એક પ્રચલિત લોકકથા છે. બહુચરાની માતા બંજારાની  પુત્રી હતી. એકવાર મુસાફરી દરમિયાન, તે અને તેની બહેનો પર બાપિયા નામના ડાકુએ હુમલો કર્યો. ત્યારે બહેનોએ પોતાના સ્તન કાપીને મોતને ભેટી હતી. બહુચરાની માતાએ બાપિયાને શ્રાપ આપ્યો કે તે નપુંસક થઈ જશે. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે બાપિયાએ સ્ત્રીની જેમ પોશાક પહેરીને મા બહુચરાની પૂજા કરવી પડી. ત્યારથી બહુચરા મા નપુંસકોની માતા બની હતી.
 
સંતના દાત્રી દેવી
એવું માનવામાં આવે છે કે બહુચરા માતા સંતના દાત્રી દેવી છે. જે દંપતી અહીં આવીને પૂજા અર્ચના કરે છે, તેમની સંતાનની આશા પૂર્ણ થાય છે. ઘણા નવા પરિણીત યુગલો અહીં પ્રાર્થના કરવા અને વ્રત કરવા આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments