Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદોષ ઉપાય - દર શનિવારે આ ઉપાય કરવાથી દૂર થશે શનિ દોષ

Webdunia
શનિવાર, 10 જૂન 2023 (08:58 IST)
શનિદોષથી પીડિત જાતકોએ ભગવાન શિવ, સૂર્ય, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ, સૂર્ય અને હનુમાનની આરાધના કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડા શાંત થઈ જાય છે.
 
શનિ દોષ નિવારણ માટે નિત્ય ભગવાન શિવના પંચાક્ષર મંત્ર 'ૐ નમ: શિવાય'નો જપ કરવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્ર ‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।। કરવો જોઈએ.
 
આ ઉપરાંત સૂર્ય નારાયણના 'ૐ ઘૃણિ સૂર્યાય નમ: મંત્રનો જાપ અને 'આદિત્ય હૃદય સ્તોત્ર'નો સવારે પાઠ કરવો જોઈએ.
 
હનુમાનજી બનાવે બગડેલા કામ : શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે અને મંગળવારે મહાવીર હનુમાનજીની આરાધના કરો. 'ૐ હનુમતે નમ"' મંત્રનો જાપ કરવો જોઈએ. નિત્ય 'હનુમાન ચાલીસા' અને 'સુંદરકાંડ' નો પાઠ કરવાથી અશુભ સમયમાં અશુભ પ્રભાવોમાં ચોક્કસ કમી જોવા મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

આગળનો લેખ
Show comments