rashifal-2026

Tulsi Vivah- ઘર આંગણે આ રીતે કરો તુલસી લગ્ન જાણો 20 વાતો

Webdunia
બુધવાર, 10 નવેમ્બર 2021 (11:40 IST)
8
31 ઓક્ટોબરે દેવ-દિવાળી કે દેવઉઠી એકાદશી પર્વ છે આ દિવસે કેવી રીતે ઘરમાં તુલસીનો લગ્ન કરીએ આવો જાણીએ.. 
1. સાંજના સમયે પરિવારના બધા લોકો આવી રીતે તૈયાર થાઓ જેમ લગ્ન માટે હોય છે. 
2. તુલસીનો છોડ એક પાટા પર આંગળે, ધાબા કે પૂજા ઘરમાં વચ્ચે રાખો. 
3. તુલસીના કુંડા ઉપર શેરડીથી મંડપ સજાવો 
4. તુલસી દેવી પર બધી સુહાનગની સામગ્રીની સાથે લાલ ચુનરી ચઢાવો. 
5. શાલિગ્રામ જી પર ચોખા નહી ચઢાવાય તેના પર તલ ચઢાઈ શકે છે. 
6. કુંડામાં શાલિગ્રામજી પર દૂધમાં પલાળેલી હળદર લગાવો. 
7. શેરડીના મંડપ પર પણ હળદરનો લેપ કરો અને તેમની પૂજા કરો. 
8. જો હિંદુ ધર્મમાં લગ્નના સમય બોલનાર મંગળાષ્ટક આવે છે તો આ જરૂર કરો. 
9. દેવ પ્રબોધિની એકાદશીથી કેટલીક વસ્તુઓ ખાવાનું શરૂ કરાય છે. તેથી ભાજી, મૂળા, બેર અને આમળા જેવી સામગ્રી બજારમાં પૂજનમાં ચઢાવા માળે મળે છે એ લઈને આવો. 
10. કપૂરથી આરતી કરો. 
11. પ્રસાદ ચઢાવો. 
12. 11 વાર તુલસીની પરિક્રમા કરો. 
13. પૂજા સમાપ્તિ પછી ઘરના બધા સભ્ય ચારે બાજુથી પાટાને ઉઠાવીને ભગવાન વિષ્ણુથી જાગવાનો આહ્વાન કરો.- ઉઠો દેવે સાંવલા, ભાજી બેર આઁમળા શેરડીની ઝોપડીમાં શંકરજીની યાત્રા 
14. પ્રસાદ  વહેચવું. 
15. આ મંત્રનો જાપ કરતા પણ દેવને જગાડી શકાય છે. 
'उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये।
त्वयि सुप्ते जगन्नाथ जगत्‌ सुप्तं भवेदिदम्‌॥'
'उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव।
गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥'
'शारदानि च पुष्पाणि गृहाण मम केशव।'
16. તુલસી નામાષ્ટક વાંચો 
वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नन्दनीच तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्रोतं नामर्थं संयुक्तम। य: पठेत तां च सम्पूज् सौऽश्रमेघ फललंमेता।।
17. માતા તુલસીને પવિત્રતાનો વરદાન માંગો. 
18. આ રીતે દેવ ઉઠી એકાદશીથી તુલસીના લગ્નની સાથે લગ્નસેરાનો સમય અને બધા શુભકાર્યની શરૂઆત થઈ જાય છે. 
19. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments