Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસીને દીપક લગાવો છો, તો જરૂર યાદ રાખો આ 3 વાતોં

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2023 (11:01 IST)
હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર સ્થાન આપ્યું છે અને દેવી લક્ષ્મીનો સ્વરૂપ માનીને તેની પૂજા કરયા છે. સવારે તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસીને દીપક લગાવો. હિન્દુ ધર્મની પરંપરા છે. જો તમે પણ તુલસીને દીપક લગાવો છો તો તમને આ વાત જરૂર જાણી લેવી જોઈએ. 
1. તુલસીને દીવો લગાવવાથી પહેલા અક્ષત(ચોખા) નો આસન જરૂર લગાવો અને તે આસન પર તમારી શ્રદ્ધાનુસાર ઘી કે તેલનો દીવો પ્રગટાવો. આવું માનવું છે કે માતા લક્ષ્મીને અક્ષતનો આસન જ ગ્રહણ કરે છે, જ્યારે સુધી તમે આસન નહી લગાવશો, તે વિરાજમાન નહી થાય. 
 
2. અક્ષતને શુદ્ધતાનો પ્રતીક ગણાય છે તેથી ચોખાનો પ્રયોગ કરવાથી દરિદ્રતા દૂર હોય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 
 
3. અક્ષતને વગર કોઈ પણ પ્રકારની પૂજા અધૂરી ગણાય છે. તેથી તુલસીને દીપક  લગાવતા સમયે જો તમે ચોખાનો આસન નહી લગાવો છો તો આ આરાધના પણ અધૂરી ગણાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments