Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tuesday Remedies: હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે આ છે ખૂબ જ સરળ ઉપાય, આ ચમત્કારી ઉપાયોથી દૂર થશે દરેક સમસ્યા

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (07:48 IST)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા અને કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી ભક્તોના જીવનમાંથી દુ:ખ દૂર થાય છે અને જીવન ખુશહાલ બને છે, જાણો મંગળવારે કયા ઉપાયો કરી શકાય છે. 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે મંગળવારે નિયમિત પૂજા કરો. આ દિવસે મંદિરમાં હનુમાનજીના દર્શન કરો, યોગ ધ્યાન કરો, શ્રી રામના નામનો જાપ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંત્રોનો જાપ કરો.
 
હનુમાનજીને ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ભક્તોને આર્થિક લાભની સાથે દેવાથી મુક્તિ પણ મળે છે.

જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો, તો પૂજામાં પ્રસાદ તરીકે લાડુ અથવા ચણાના લોટની બરફી ચઢાવો. આ વસ્તુઓ ચઢાવવાથી હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

વધુ જુઓ..

નવીનતમ

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારેકરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments