Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rice Upay- મેહનતનો ફળ નથી મળી રહ્યુ છે તો મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે કિસ્મત

Webdunia
બુધવાર, 18 મે 2022 (05:17 IST)
ઘણી વાર લોકોની ફરિયાદ હોય છે કે તેણે તેમની મહેનતનો મનભાવતુ ફળ નથી મળી રહ્યુ છે તે જેટલી વખાણ અને પૈસાના હક્કદાર છે તે નથી મળી રહી છે તો તે લોકો માટે અમે લાવ્યા છે અચૂક ઉપાય ઘરના મંદિરમાં કે બહારના મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે દિવસ ધ્યાન રાખો કે આ કામ ચુપચાપ જ કરવુ છે  જાણો શું છે તે વસ્તુ 
 
તમને કરવુ આ છે કે 1 રૂપિયાનો સિક્કો કપાસ, ચાંદીનો ચોરસ ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાના નાનકડુ કળશમાંથી કોઈ એક સામગ્રી લેવી છે અને તેને ચોખા (Rice) ની સાથે ચુપચાપ ઘરના મંદિર કે બહાર કોઈ પણ મંદિરમાં રાખવુ છે. 
 
કેવી રીતે કરી 
જો તમે સિક્કાની પસંદગી કરો છો તો 1 રૂપિયાનો સિક્કો 1 મુટ્ઠી ચોખાની સાથે હથેળીમાં લો અને તમારી પરેશીની બોલીને મંદિરના કોઈ સુરક્ષિત ખૂણામાં ચુપચાપ રાખી દો. 
 
જો રૂની પસંદગી કરો છો તો રૂની સાથે ચોખા રાખો પણ ખાંડના કેટલાક દાણા પણ લઈને ચુપચાપ મંદિરમાં રાખો. 
 
જો શક્ય હોય તો ચાંદીનો ખૂન નાનો ચોરસ ટુકડા પણ ફૂલ અને ચોખાના વચ્ચે છુપાવીને મંદિરમાં રાખી શકો છો. 
 
સફેદ રૂમાલમાં ચોખા લપેટીમે એક સોપારીની સાથે મંદિરમાં ચુપચાપ રાખો. 
 
તાંબાના સૌથી નાના કળશ ખરીદવુ અને તેમાં ચોખા ભરીને મંદિરમાં ચુપચાપ રાખો. 
 
જો તમે આ 5 માંથી કોઈ એ ઉપાય અજમાવી શકો છો પરિણામ ચમકવા લાગશે તમે જોશો કે તમારી મેહનતનો પૂર્ણ ફળ મળવા લાગશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments