Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાની બરબાદી થતી હોય કે ઉન્નતિમાં અવરોધ હોય, માણસની દરેક મોટી સમસ્યાનો છે આ ઉપાય

Webdunia
શનિવાર, 10 ઑક્ટોબર 2020 (19:49 IST)
મનુષ્ય હંમેશાં કોઈ સમસ્યાથી ઘેરાયેલ રહે છે. શું તમે ક્યારેય આ પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન કર્યો છે? પૈસાથી માંડીને રોગો અને નિષ્ફળતા સુધી દરેક પાછળ ચોક્કસ કારણ હોય છે. મનુષ્યની આ સમસ્યાઓનું સમાધાન પણ આસપાસમાં ક્યાંક છે. ચાલો આપણે તમને મનુષ્યની સૌથી મૂળભૂત સમસ્યાઓના કારણો અને તેના ઉપાયો જણાવીએ છીએ.
 
1. ઘરે પૈસાનો બગાડ 
 
કારણ 
જો ઘરમાં પાણીની બરબાદી થાય છે તો
તૂટેલા વાસણો ઘરમાં વપરાય છે તો
સમગ્ર આવક ખુદને માટે જ ખર્ચ કરવી 
 
ઉપાય 
પાણીની બરબાદી પર અંકુશ લગાવો 
તૂટેલા વાસણોએ ઘરમાંથી તાત્કાલિક દૂર કરો
તમારી આવકમાંથી થોડા ભાગ સત્તકાર્યમાં દાન કરો
વારંવાર ધન મુકવાની જગ્યાને બદલશો નહીં
 
2 ઘરમાં લગ્ન યોગ્ય લોકોના લગ્ન ન થઈ શકવાનુ કારણ 
 
-ઘરમાં ખોટી આવક આવવી 
- ઘરના મોટા વડીલોનુ અપમાન કરવુ 
- ઘરમાં કોઈ પૂજા, ઉપાસના, પ્રાર્થના ન થવી 
- ઘરમાં વધુ પડતી કાંચની વસ્તુઓ હોવી. 
 
ઉપાય 
-તમારી આવકનો અમુક ભાગ દાન કરો
- રોજ સવારે વડીલોનો આશીર્વાદ લો
- શિવ અને માતા પાર્વતીને નિયમિત પ્રાર્થના કરો
- ઘરે લાકડાના વસ્તુઓનો ઉપયોગ કરો
- તુલસીના પુષ્કળ છોડ રોપવા
 
3. ઘરમાં કોઈની ઉન્નતિ ન થવી 
કારણ 
- ઘરમાં હંમેશા ક્લેશ થવો 
- પોતાના સહાયકો સાથે સારો વ્યવહાર ન કરવો 
- ઘરની મહિલાઓને પ્રતડિત કરવી 
- બીજાને જાણીજોઈને પરેશાન કરવા 
 
ઉપાય - ઘરમાં શાંતિ બનાવી રાખો 
- તમારા સહાયકો અને મહિલાઓ સાથે સારો વ્યવ્હાર કરો 
- નિયમિત રૂપથી ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો 
- માંસ મદિરાનો પ્રયોગ બિલકુલ બંધ કરી દો 
 
4. ઘરમાં બીમારીઓનુ રહેવુ 
 
કારણ 
- જો ઘરમાં સૂર્યપ્રકાશ ન આવતો હોય  તો
- જો ઘરમાં ઘણી  ભેજની સમસ્યા હોય છે
- જો ઘરમાં ખોટી રીતે ધન આવતુ હોય તો 
- જો ઘરમાં પૂજા સ્થાન યોગ્ય નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

આગળનો લેખ
Show comments