Publish Date: Sun, 24 May 2026 (06:33 IST)
Updated Date: Sat, 23 May 2026 (16:17 IST)
સૂર્યદેવને જળ (અર્ધ્ય) અર્પણ કરતી વખતે "ॐ સૂર્યાય નમઃ", ગાયત્રી મંત્ર અથવા "ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ" મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મંત્રોના જાપથી માનસિક શાંતિ, તેજ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે
સૂર્ય મંત્ર જાપ કરવાથી આરોગ્ય, આત્મવિશ્વાસ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. સવારે સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં જળ ભરીને સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે જાપ કરવા ઉત્તમ માનવામાં આવે છે.
સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે બોલવાના મંત્ર:
ૐ ઘૃણિઃ સૂર્યાય નમઃ
ૐ આદિત્યાય નમઃ
ૐ ભાસ્કરાય નમઃ
સૂર્ય બીજ મંત્ર'
ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્રકિરણરાય મનોવાંછિત ફલમ્ દેહિ દેહિ
સૂર્ય નમસ્કાર મંત્ર
સૂર્ય બીજ મંત્ર:ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ
સૂર્ય નમસ્કાર મંત્ર (12 નામ):
ૐ મિત્રાય નમઃ, ૐ રવયે નમઃ, ૐ સૂર્યાય નમઃ, ૐ ભાનવે નમઃ, ૐ ખગાય નમઃ, ૐ પૂષ્ણે નમઃ, ૐ હિરણ્યગર્ભાય નમઃ, ૐ મરીચયે નમઃ, ૐ આદિત્યાય નમઃ, ૐ સવિત્રે નમઃ, ૐ અર્કાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ