Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

surya pooja
surya pooja

સૂર્યદેવને જળ (અર્ધ્ય) અર્પણ કરતી વખતે "ॐ સૂર્યાય નમઃ", ગાયત્રી મંત્ર અથવા "ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ" મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મંત્રોના જાપથી માનસિક શાંતિ, તેજ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે

સૂર્ય મંત્ર જાપ કરવાથી આરોગ્ય, આત્મવિશ્વાસ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. સવારે સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં જળ ભરીને સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે જાપ કરવા ઉત્તમ માનવામાં આવે છે.

સૂર્યદેવને અર્ધ્ય આપતી વખતે બોલવાના મંત્ર:

ૐ ઘૃણિઃ સૂર્યાય નમઃ
ૐ આદિત્યાય નમઃ
ૐ ભાસ્કરાય નમઃ

સૂર્ય બીજ મંત્ર'

 
ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્રકિરણરાય મનોવાંછિત ફલમ્ દેહિ દેહિ
 

સૂર્ય નમસ્કાર મંત્ર

સૂર્ય બીજ મંત્ર:ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ
 

સૂર્ય નમસ્કાર મંત્ર (12 નામ):


ૐ મિત્રાય નમઃ, ૐ રવયે નમઃ, ૐ સૂર્યાય નમઃ, ૐ ભાનવે નમઃ, ૐ ખગાય નમઃ, ૐ પૂષ્ણે નમઃ, ૐ હિરણ્યગર્ભાય નમઃ, ૐ મરીચયે નમઃ, ૐ આદિત્યાય નમઃ, ૐ સવિત્રે નમઃ, ૐ અર્કાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026