Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શનિવાર નો મંત્ર

શનિદેવના આશીર્વાદ મેળવવા અને સાડા સાતી, પનોતી કે શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે શનિ બીજ મંત્રનો જાપ અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

શનિ બીજ મંત્ર:

"ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ
ALSO READ: Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

શનિદેવના પ્રકોપ અને સાડા સાતીથી મુક્તિ મેળવવા

શનિદેવના પ્રકોપ અને સાડા સાતીથી મુક્તિ મેળવવા માટે દર શનિવારે "ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ " બીજ મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ છે. આ જાપ કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શ્રી શનિ મંત્ર

"ૐ શં શનૈશ્ચરાય નમઃ"


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.