Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya Grahan 2021 : વર્ષના પ્રથમ સૂર્યગ્રહણના દિવસે છે વટસાવિત્રી વ્રત અને શનિ જયંતી જાણો શું વ્રત કરી શકાશે?

Webdunia
ગુરુવાર, 10 જૂન 2021 (05:02 IST)
વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂનને લાગી રહ્યો છે. હિંદુપંચાગ મુજન 10 જૂનને જ્યેષ્ઠ મહીનાની અમાવસ્યા તિથિ છે. આ તિથિ પર શની જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ પડે છે. હિંદુ ધર્મમાં શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રતનો ખૂબ વધારે મહત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ વટ સાવિત્રી વ્રત સુહાગન મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્ર અને સંતાન પ્રાપ્તિ માટે રાખે છે. આ પવિત્ર દિવસ શનિદેવનો જન્મોત્સવ પણ ગણાય છે. સામાન્ય રીતે સૂર્યગ્રહણથી 12 કલાક પહેલ સૂતક કાલ માન્ય થઈ જાય છે. જેના કારણે મંદિરમાં પૂજા-પાઠ નહી કરી શકે છે. સૂતક કાલના દરમિયાન મંદિરના દરવાજા બંદ કરાય છે . આ વર્ષ લાગતુ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવાશે. જેના કારણે સૂતક કાળ માન્ય નહી થશે. 
 
કરી શકાશે વટ સાવિત્રી વ્રત 
વર્ષના પ્રથમ સૂર્યગ્રહણ વટ સાવિત્રી વ્રત પણ કરાશે. ભારતમાં સૂર્યગ્રહણના કોઈ અસર નહી પડશે તેથી વિધિ-વિધાનથી ભગવાનની પૂજા અર્ચના કરી શકાય છે. 
 
શનિદેવની કરવી ખાસ પૂજા 
વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણના દિવસે શનિ જયંતી પણ છે.  આ દિવસ શનિદેવની ખાસ પૂજા-અર્ચના કરાય છે. ભારતમાં  સૂતક કાલ માન્ય નથી. જેના કારણે શનિદેવની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરી શકાય છે. 
 
આ દેશોમાં જોવાશે સૂર્યગ્રહણ 
સૂર્યગ્રહણ ઉત્તરી અમેરિકાના ઉત્તરી ભાઅ યૂરોપ અને એશિયામાં આંશિક, ઉત્તરી કનાડા, રૂસ અને ગ્રીનલેડમાં પૂર્ણ રૂપથી જોવાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

House Fly Control Tips: ઘરમા પોતુ લગાવ્યા પછી પણ આવે છે માખીઓ ? કાયમ માટે ગુડબાય કરવા માટે અપનાવી લો આ સીક્રેટ ટિપ્સ

ગુજરાતી રેસીપી - કરકરી અરબી રેસીપી

મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

પેટમાં એસિડીટી, બળતરા અને અપચો થવાથી પરેશાન છો ? અપનાવો આ ઘરેલું ઉપાય મળશે આરામ

વધુ જુઓ..

નવીનતમ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments