Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

Webdunia
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (12:45 IST)
દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની
ત્રિપૂરદૈત્યભેદિની વિશાલ તીર્થમેદિની ।
શિવાસની શિવાકલા કિલોલલોલ ચાપલા
તરઙ્ગ રઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૧॥
વિશાલ પદ્મલોચની સમસ્ત દોષ મોચિની
ગજેન્દ્રચાલ-ગામિની વિદીપ્ત તેજદામિની ।
કૃપાકરી સુખાકરી અપાર પારસુન્દરી
તરઙ્ગરઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૨॥
તપોનિધી તપસ્વિની સ્વયોગ યુક્તમાચરી
તપઃ કલા તપોબલા તપસ્વિની શુભામલા ।
સુરાસની સુખાસની કુતાપ પાપમોચિની
તરઙ્ગરઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૩॥
કલૌમલાપહારિણી નમામિ બ્રહ્મચારિણી
સુરેન્દ્ર શેષજીવની અનાદિ સિદ્ધિધારિણી ।
સુહાસિની અસઙ્ગિની જરાયુ-મૃત્યુભઞ્જિની
તરઙ્ગરણ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૪॥
મુનીન્દ્ર-વૃન્દ-સેવિતં સ્વરૂપવહ્નિ સન્નિભં
ન તેજ દાહકારકં સમસ્ત તાપ-હારકમ્।
અનન્ત-પુણ્ય-પાવની સદૈવ શમ્ભુભાવની
તરઙ્ગરઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૫॥
ષડઙ્ગયોગ ખેચરી વિભૂતિ ચન્દ્રશેખરી
નિજાત્મ-બોધ-રૂપિણી ફણીન્દ્ર-હારભૂષિણી ।
જટા-કિરીટમણ્ડની સમસ્ત પાપ-ખણ્ડની
તરઙ્ગરઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૬॥
ભવાબ્ધિ કર્ણધારકે! ભજામિ માતુતારકે
સુખડ્ગભેદ છેદકેદિગન્તરાલભેદકે।
કનિષ્ઠબુદ્ધિછેદિની વિશાલ-બુદ્ધિવર્ધિની
તરઙ્ગરઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૭॥
સમષ્ટિ અણ્ડ ખણ્ડની પતાલ સપ્તભેદિની
ચતુર્દિશા સુવાસિની પવિત્ર પૂણ્યદાયિની ।
ધરા-મરા-સ્વધારિણી સમસ્ત લોકતારિણી
તરઙ્ગરઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૮॥
ઇતિ શ્રીનર્મદાષ્ટકં સમ્પૂર્ણમ્।

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments